પ્રવીણ પરીક્ષાના ક્યાં પુસ્તકમાંથી શું પુછાય?



વાંચતા પહેલા નિધિધ્યાસન કરવા માટે અહિયા ક્લિક કરશો.

 
 પેપર -૧

અક્ષરપુરુષોત્તમ ઉપાસના
  • પ્રસંગ વર્ણવી સિદ્ધાંત જણાવો               
  • શાસ્ત્રના પ્રમાણ
  • વિષયનું શીર્ષક આપો
  • MCQ
  • વિવરણ                   Youtube link - https://www.youtube.com/@PramukhPrsangam
  • કારણો
  • સૈદ્ધાંતિક વાક્યો પુરા કરો
  • ટૂંકનોંધ

સત્સંગવાચનમાળા-૩ અને યુગવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ

  • કોણ બોલે છે કોને કહે છે?
  • એક વાક્યમાં જવાબ
  • MCQ
  • કારણો
  • મુદ્દાસર વિવરણ


પેપર -૨

કિશોર સત્સંગ પ્રવીણ
  • કોણ બોલે છે કોને કહે છે?         Instagram - knowmyguru
  • એક વાક્યમાં જવાબ
  • મુદ્દાસર નોંધ
  • કારણો
  • નિરૂપણ
  • ઘટનાક્રમ ગોઠવો
  • ખૂટતી કડી પૂર્ણ કરો

ગુણાતીતાનંદ સ્વામી
  • કોણ બોલે છે કોને કહે છે?                  https://divyabhogm.blogspot.com/
  • એક વાક્યમાં જવાબ
  • કારણો
  • મુદ્દાસર નોંધ
  • પ્રસંગ વર્ણવી ભાવાર્થ લખો
  • MCQ
  • ખરાખોટા

૧ મહિનામાં સંપૂર્ણ પરીક્ષાનો અભ્યસક્રમ પૂર્ણ કરવા માટે

રોજનું વાંચન ૩૦ દિવસ સુધી

કિશોર સત્સંગ પ્રવીણ- 1/5 / 2
ગુણાતીતાનંદ સ્વામી -2 

અઠવાડિયામાં પૂર્ણ કરવાના પ્રકરણ

અક્ષરપુરુષોત્તમ ઉપાસના - 1 /1.5
સત્સંગ વાંચનમાળા 3 - 2 


કેવી રીતે વાંચવું તે સમજવા માટે અહિયા ક્લિક કરશો






0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...