પ્રાજ્ઞ-૧ પરીક્ષાના ક્યાં પુસ્તકમાંથી શું પુછાય?


વાંચતા પહેલા નિધિધ્યાસન કરવા માટે અહિયા ક્લિક કરશો.

 


પેપર -૧

વચનામૃત
  • એક વાક્યમાં જવાબ
  • દ્રષ્ટાંત સિદ્ધાંત
  • મુદ્દાસર જવાબ
  • અવતરણો પૂર્ણ કરો
  • વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો.

ભગવાન સ્વામિનારાયણ ભાગ 1 -2
  • મુદ્દાસર જવાબ
  • ટૂંકનોંધ
  • પ્રસંગ વર્ણવી મનન જણાવો.
  • પાત્રના પ્રસંગ વર્ણવી આલેખન કરો 


ધાર્મિક વિધાનો અને ભાવના
  • એક વાક્યમાં જવાબ
  • મુદ્દાસર જવાબ
  • ટૂંકનોંધ
  • ટૂંકમાં જવાબ( ચાર-પાંચ લાઈન)


પેપર -2

બ્રહ્મવિદ્યાના અમુલ્ય ગ્રંથો
  • MCQ
  • મુદ્દાસર નોંધ
  • પ્રમાણ પરથી શીર્ષક
  • એક વાક્યમાં જવાબ
  • વિસ્તૃત નોંધ

શાસ્ત્રીજી મહારાજ ભાગ -1 
  • મુદ્દાસર નોંધ
  • ટૂંકનોંધ
  • પ્રસંગ વર્ણવી મનન જણાવો.
  • પાત્રના પ્રસંગ વર્ણવી આલેખન કરો 


સ્વામીની વાતો
  • મુદ્દાસર જવાબ
  • પ્રમાણ આપી સમજાવો.
  • એક વાક્યમાં જવાબ
  • દ્રષ્ટાંત સિદ્ધાંત

૧ મહિનામાં સંપૂર્ણ પરીક્ષાનો અભ્યસક્રમ પૂર્ણ કરવા માટે

પ્રશ્નપત્ર-1

રોજનું વાંચન ૩૦ દિવસ સુધી

વચનામૃત - 1
ભગવાન સ્વામિનારાયણ -2 

અઠવાડિયામાં પૂર્ણ કરવાના પ્રકરણ

ધાર્મિક વિધાનો અને ભાવના - 1

પ્રશ્નપત્ર-2

રોજનું વાંચન ૩૦ દિવસ સુધી

સ્વામીની વાતો - 1
શાસ્ત્રીજી મહારાજ ભાગ -1  -25-30 Page

અઠવાડિયામાં પૂર્ણ કરવાના પ્રકરણ

બ્રહ્મવિદ્યાના અમુલ્ય ગ્રંથો - 1

કેવી રીતે વાંચવું તે સમજવા માટે અહિયા ક્લિક કરશો







0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...