ગુજરાતી
हिन्दी
प्रश्न : रवि १२वीं कक्षा में पढ़ता था। बोर्ड परीक्षा निकट होने के बावजूद वह मित्रों के साथ घूमने और मोबाइल पर बहुत समय बिताता था। परीक्षा का परिणाम आने पर उसके अंक बहुत कम आए। घर पर सभी ने कारण पूछा। रवि तुरंत कहने लगा कि उसके मित्र उसे लगातार बाहर बुलाते थे, इसलिए वह पढ़ाई नहीं कर पाया। यदि उसके मित्र अच्छे होते तो उसके अंक भी अच्छे आते। वह अपनी गलतियों के बारे में सोचने के बजाय पूरा दोष अपने मित्रों पर डाल रहा था।
प्रश्न : ऐसी परिस्थिति में रवि को क्या सोचना चाहिए?
ग.अं.६ :
"जीवमात्र का ऐसा स्वभाव है कि जब उसमें कोई दोष आता है तब वह कहता है, ‘मुझे किसी दूसरे ने बहकाया इसलिए मुझसे भूल हुई, परंतु मुझमें कोई दोष नहीं है।’ परंतु ऐसा कहने वाला महामूर्ख है। यदि कोई कहे कि ‘कुएँ में गिर जा’, तो क्या उसके कहने से कुएँ में गिर जाना चाहिए? इसलिए दोष तो उसी का है जो ऐसा करता है और दूसरे पर दोष डालता है। इसी प्रकार इन्द्रियों और अंतःकरण का दोष निकालना भी जीव की मूर्खता है।"
उत्तर :
रवि को मित्रों पर दोष लगाने के बजाय अपनी जिम्मेदारी स्वीकार करनी चाहिए। पढ़ाई न करना उसकी अपनी भूल थी। उसे अपने अवगुणों को पहचानकर सुधारने का प्रयास करना चाहिए।
प्रश्न : जयदीप कॉलेज में पढ़ता था। उसे अपने समाज और परिवार की परंपराओं पर बहुत गर्व था। धीरे-धीरे उसके मन में यह भाव आने लगा कि उसकी जाति और समाज दूसरों से श्रेष्ठ हैं।
प्रश्न : ऐसी परिस्थिति में जयदीप को क्या सोचना चाहिए?
ग.अं.३९ :
"अपने को देह से पृथक आत्मा जानना चाहिए। वह आत्मा ब्राह्मण नहीं है, क्षत्रिय नहीं है, कणबी नहीं है, किसी का पुत्र नहीं है, किसी का पिता नहीं है। उसकी कोई जाति नहीं है, कोई नात नहीं है। वह आत्मा सूर्य और अग्नि के समान तेजस्वी तथा ज्ञानयुक्त है।"
उत्तर :
जयदीप को सोचना चाहिए कि आत्मा की कोई जाति या समाज नहीं होता। इसलिए अपनी जाति या समाज का अहंकार नहीं रखना चाहिए और सभी को समान दृष्टि से देखना चाहिए।
प्रश्न : राकेश कई वर्षों से युवक मंडल में सेवा करता था। वह विभिन्न कार्यक्रमों का आयोजन करता और अनेक सेवाओं में आगे रहता था। धीरे-धीरे लोग उसकी प्रशंसा करने लगे। अब जब कोई उसकी सलाह के बिना निर्णय लेता, तो उसे बुरा लगता। यदि कोई दूसरा युवक अच्छी सेवा करे और उसकी प्रशंसा हो, तो राकेश को भीतर से अच्छा नहीं लगता।
प्रश्न : ऐसी परिस्थिति में राकेश को क्या सोचना चाहिए?
ग.प्र.५८ :
"पक्का हरिभक्त बनने का उपाय यही है कि परमेश्वर के दास का भी दास बनकर रहे और ऐसा माने कि ‘सभी भक्त मुझसे बड़े हैं और मैं सबसे छोटा हूँ।’ इस प्रकार हरिभक्तों का दासानुदास बनकर रहे।"
उत्तर :
राकेश को अहंकार छोड़कर सोचना चाहिए कि सभी हरिभक्त महान हैं और मैं सबसे छोटा हूँ। सेवा और सफलता भगवान की कृपा से प्राप्त होती है। इसलिए उसे नम्रता बनाए रखनी चाहिए।
प्रश्न : युवक मंडल के एक कार्यक्रम के लिए पाँच युवकों की टीम बनाई गई। सभी को अलग-अलग जिम्मेदारियाँ दी गई थीं। टीम में दर्शन नाम का एक युवक बहुत व्यवस्थित और कुशल था, इसलिए उसकी सलाह अधिक मानी जाती थी। धीरे-धीरे कुछ युवकों को लगने लगा कि दर्शन को अधिक महत्व दिया जा रहा है।
प्रश्न : ऐसी परिस्थिति में टीम के सदस्यों को क्या सोचना चाहिए?
ग.प्र.४ :
"जिसके प्रति ईर्ष्या हो उसके गुणों को ग्रहण करना चाहिए और अपने अवगुणों का त्याग करना चाहिए। यदि ऐसा न हो और ईर्ष्या के कारण भगवान के भक्त का द्रोह होने लगे, तो ऐसी ईर्ष्या का भगवान के भक्त को सर्व प्रकार से त्याग कर देना चाहिए।"
उत्तर :
टीम के सदस्यों को दर्शन की सफलता या कुशलता देखकर ईर्ष्या नहीं करनी चाहिए। उसके अच्छे गुणों को सीखना चाहिए और अपनी कमियों को दूर करने का प्रयास करना चाहिए। इससे टीम की एकता और उत्साह बना रहेगा।
प्रश्न : मीनाबेन के परिवार का एक दिन गंभीर सड़क दुर्घटना हो गया। गाड़ी को बहुत नुकसान हुआ, लेकिन सौभाग्य से परिवार के सभी सदस्यों को केवल सामान्य चोटें आईं। अस्पताल से घर आने के बाद परिवार के कुछ लोग लगातार यही बात करते रहे कि गाड़ी का बहुत नुकसान हो गया, यात्रा खराब हो गई और कितनी परेशानी हुई। मीनाबेन भी इन्हीं बातों को सोचकर दुखी रहने लगीं।
प्रश्न : ऐसी परिस्थिति में मीनाबेन को क्या सोचना चाहिए?
ग.प्र.७० :
"सत्संग अपने जीव के कल्याण के लिए करना चाहिए, किसी वस्तु की इच्छा के लिए नहीं। यदि घर के दस व्यक्तियों में से मृत्यु के समय एक भी बच जाए तो क्या वह कम है? या जिसे केवल सूखी रोटी मिलने वाली थी, उसे यदि भोजन मिल जाए तो क्या वह कम है? जो सब नष्ट होने वाला था उसमें से जितना बच गया, वह बहुत है — ऐसा मानना चाहिए। अत्यधिक दुःख आने वाला हो तो परमेश्वर का आश्रय करने से वह कुछ कम हो जाता है। यदि शूली लिखी हो तो वह काँटे से टल जाए, इतना भी बड़ा लाभ है।"
उत्तर :
मीनाबेन को सोचना चाहिए कि भगवान की कृपा से पूरा परिवार सुरक्षित बच गया, यही सबसे बड़ा लाभ है। हुए नुकसान की बजाय भगवान के उपकार, संरक्षण और बची हुई सुखद स्थिति का विचार करना चाहिए। दुःख के समय भगवान का आश्रय लेने से मन को शांति मिलती है और दुःख सहने की शक्ति प्राप्त होती है।
પ્રશ્ન : રવિ ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. બોર્ડની પરીક્ષા નજીક હોવા છતાં તે મિત્રો સાથે બહાર ફરવામાં અને મોબાઇલમાં ઘણો સમય પસાર કરતો હતો. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે તેના ગુણ ખૂબ ઓછા આવ્યા. ઘરે બધાએ તેનું કારણ પૂછ્યું. રવિ તરત જ કહેવા લાગ્યો કે મારા મિત્રો મને સતત બહાર બોલાવતા હતા, તેથી હું અભ્યાસ કરી શક્યો નહીં. જો મારા મિત્રો સારા હોત તો મારા ગુણ પણ સારા આવ્યા હોત. તે પોતાની ભૂલો વિશે વિચારવાને બદલે આખો દોષ મિત્રો પર જ નાખતો હતો.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં રવિએ શું વિચારવું જોઈએ?
ગ.અં.૬ :
"જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂર્ખ છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ,’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો એવું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે."
જવાબ :
રવિએ મિત્રો પર દોષ મૂકવાને બદલે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. અભ્યાસ ન કરવો એ તેની પોતાની ભૂલ હતી. પોતાના અવગુણને ઓળખીને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પ્રશ્ન : જયદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે પોતાના સમાજ અને પરિવારની પરંપરાઓ પર ખૂબ ગર્વ અનુભવતો હતો. ધીમે ધીમે તેના મનમાં એવો ભાવ આવવા લાગ્યો કે મારી જાતિ અને સમાજ બીજા કરતાં વધુ સારા છે.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં જયદીપે શું વિચારવું જોઈએ?
ગ.અં.૩૯ :
"પોતાને દેહથી પૃથક્ આત્મા જાણવો. અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે."
જવાબ :
જયદીપે વિચારવું જોઈએ કે આત્માની કોઈ જાતિ કે નાત નથી. તેથી પોતાની જાતિ કે સમાજનો અહંકાર રાખવો નહીં અને દરેકને સમાન દૃષ્ટિથી જોવું જોઈએ.
પ્રશ્ન : રાકેશ ઘણા વર્ષોથી યુવક મંડળમાં સેવા કરતો હતો. તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતો અને ઘણી સેવાઓમાં આગળ રહેતો. ધીમે ધીમે લોકો પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. હવે જ્યારે કોઈ તેની સલાહ વિના નિર્ણય લેતું, ત્યારે તેને ખરાબ લાગતું. જો કોઈ બીજો યુવક સારી સેવા કરે અને તેની પ્રશંસા થાય, તો રાકેશને અંદરથી અણગમો થતો.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં રાકેશે શું વિચારવું જોઈએ?
ગ.પ્ર.૫૮ :
"પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું,’ એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે."
જવાબ :
રાકેશે અહંકાર છોડીને વિચારવું જોઈએ કે બધા હરિભક્તો મોટા છે અને હું સૌથી ન્યૂન છું. સેવા અને સફળતા ભગવાનની કૃપાથી મળે છે. તેથી નમ્રતા રાખવી જોઈએ.
પ્રશ્ન : યુવક મંડળના એક કાર્યક્રમ માટે પાંચ યુવકોની ટીમ બનાવવામાં આવી. દરેકને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી. ટીમમાં દર્શન નામનો એક યુવક ખૂબ જ વ્યવસ્થિત અને કુશળ હતો, તેથી ઘણીવાર તેની સલાહ સ્વીકારવામાં આવતી. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, પરંતુ ધીમે ધીમે કેટલાક યુવકોને લાગવા લાગ્યું કે દર્શનને વધુ મહત્વ આપવામાં આવે છે.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં ટીમના સભ્યોએ શું વિચારવું જોઈએ?
ગ.પ્ર.૪ :
"જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. અને તેવું ન થવાય અને ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તે સર્વ પ્રકારે ત્યાગ કરવો."
જવાબ :
ટીમના સભ્યોએ દર્શનની સફળતા કે કુશળતા જોઈને ઈર્ષ્યા ન કરવી જોઈએ. તેના સારા ગુણો શીખવા અને પોતાની ખામીઓ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી એકતા અને ઉત્સાહ જળવાઈ રહેશે.
પ્રશ્ન : મીનાબેનના પરિવારને એક દિવસ ગંભીર રોડ અકસ્માત નડ્યો. ગાડીને ઘણું નુકસાન થયું, પરંતુ સદભાગ્યે પરિવારના બધા સભ્યોને માત્ર સામાન્ય ઈજાઓ થઈ. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી પરિવારના કેટલાક લોકો સતત એ જ વાત કરતા હતા કે ગાડીનો ઘણો ખર્ચ થઈ ગયો, પ્રવાસ બગડી ગયો અને કેટલી મુશ્કેલી પડી. મીનાબેન પણ આ બધું વિચારીને દુઃખી રહેતા હતા.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં મીનાબેને શું વિચારવું જોઈએ?
ગ.પ્ર.૭૦ :
"સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. કાં જે, ઘરમાં દસ માણસ હોઈએ અને તે દસનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડું છે ? કે હાથમાં રામપાતર આવવાનું હતું એને રોટલા ખાવા મળે તો શું થોડા છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે; એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે."
જવાબ :
મીનાબેને વિચારવું જોઈએ કે ભગવાનની કૃપાથી પરિવાર સુરક્ષિત બચી ગયો, એ સૌથી મોટો લાભ છે. થયેલા નુકસાન કરતાં ભગવાનના ઉપકાર, રક્ષણ અને બચી ગયેલા સુખનો વિચાર કરીને રાજી રહેવું જોઈએ. દુઃખમાં પણ ભગવાનનો આશરો રાખવાથી મનને શાંતિ મળે છે.
પ્રશ્ન: શુદ્ધ સંપ્રદાયની બાંધણી માટે તત્ત્વજ્ઞાનનો આધાર જરૂરી છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: ભારતીય વેદાંત પરંપરામાં કયા ત્રણ ગ્રંથોનો આધાર લેવાય છે?
વિકલ્પો:
A. ગીતા, મહાભારત, પુરાણ
B. શ્રીમદ્ભગવદ્ગીતા, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર
C. વચનામૃત, ગીતા, રામાયણ
D. ઉપનિષદો, પુરાણ, વેદ
સાચો જવાબ: B. શ્રીમદ્ભગવદ્ગીતા, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર
પ્રશ્ન: ત્રણ શાસ્ત્રો “_____” તરીકે ઓળખાય છે.
વિકલ્પો:
A. પ્રસ્થાનત્રયી
B. દર્શનત્રયી
C. ગ્રંથત્રયી
D. વેદત્રયી
સાચો જવાબ: A. પ્રસ્થાનત્રયી
પ્રશ્ન: સંચિત કર્મ એટલે પાપ-પુણ્યરૂપ સંસ્કારોનો સંચય.
વિકલ્પો:
A. ખોટું
B. સાચું
સાચો જવાબ: B. સાચું
પ્રશ્ન: માયા એક જ તત્ત્વ હોવા છતાં કેવી રીતે વ્યક્ત થાય છે?
વિકલ્પો:
A. અનેક સ્વરૂપે
B. એક સ્વરૂપે
C. માત્ર જડરૂપે
D. માત્ર ચૈતન્યરૂપે
સાચો જવાબ: A. અનેક સ્વરૂપે
પ્રશ્ન: ભગવાન સૌના _____ છે.
વિકલ્પો:
A. પ્રેરક
B. અનુયાયી
C. શિષ્ય
D. સેવક
સાચો જવાબ: A. પ્રેરક
પ્રશ્ન: પરબ્રહ્મ સર્વકર્તા અને _____ હોવાથી સર્વોપરી છે.
વિકલ્પો:
A. સર્વનિયંતા
B. માયાધીન
C. જીવરૂપ
D. બંધનગ્રસ્ત
સાચો જવાબ: A. સર્વનિયંતા
પ્રશ્ન: હરિ કૃષ્ણ મહારાજની મૂર્તિ સૌ આશ્રિતો માટે _____ અને ઉપાસ્ય છે.
વિકલ્પો:
A. રાજા
B. ગુરુ
C. ધ્યેય
D. મિત્ર
સાચો જવાબ: C. ધ્યેય
પ્રશ્ન: આત્યંતિક કલ્યાણ માટે મુમુક્ષુએ પરબ્રહ્મ અને પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિને વિષે _____ કરવી.
વિકલ્પો:
A. નિર્દોષબુદ્ધિ
B. સ્પર્ધા
C. શંકા
D. અવગણના
સાચો જવાબ: A. નિર્દોષબુદ્ધિ
પ્રશ્ન: હિંસા કરવાથી કોણ દુઃખાય છે?
વિકલ્પો:
A. ગુરુ
B. મિત્રો
C. સ્વામિનારાયણ ભગવાન
D. પરિવાર
સાચો જવાબ: C. સ્વામિનારાયણ ભગવાન
પ્રશ્ન: મુક્તાનંદ સ્વામી અને આનંદ સ્વામીએ 'એવા સદ્ગુરુ તો આપ' એવો જવાબ આપ્યો હતો.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: મુક્તિ અને ભગવાનનો સાક્ષાત્કાર ઈચ્છતા સાધક માટે અક્ષરબ્રહ્મને સમજવું અનિવાર્ય છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: અક્ષરપુરુષોત્તમ ઉપાસના મુખ્ય સિદ્ધાંત છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: તત્ત્વજ્ઞાન એટલે શું?
વિકલ્પો:
A. શાસ્ત્રોનું જ્ઞાન
B. વિજ્ઞાનનું જ્ઞાન
C. તત્ત્વોનું જ્ઞાન
D. ઇતિહાસનું જ્ઞાન
સાચો જવાબ: C. તત્ત્વોનું જ્ઞાન
પ્રશ્ન: શ્રી સ્વામિનારાયણ દર્શનમાં પાંચ ભિન્ન તત્ત્વોને સ્વીકારવામાં આવ્યાં છે.
વિકલ્પો:
A. ખોટું
B. સાચું
સાચો જવાબ: B. સાચું
પ્રશ્ન: સાધર્મ્યપણું પામ્યા પછી કોનું સ્વામી-સેવકપણું રહે છે?
વિકલ્પો:
A. જીવ, ઈશ્વર અને અક્ષરબ્રહ્મ
B. માત્ર જીવ
C. માત્ર ઈશ્વર
D. માત્ર અક્ષરબ્રહ્મ
સાચો જવાબ: A. જીવ, ઈશ્વર અને અક્ષરબ્રહ્મ
પ્રશ્ન: મીરાંબાઈની જેમ અનાસક્ત ભક્તિ કરનાર સ્ત્રીભક્તોમાં _____ નું નામ નથી.
વિકલ્પો:
A. રાજબાઈ
B. દાદાખાચર
C. જીવુબા
D. લાડુબા
સાચો જવાબ: B. દાદાખાચર
પ્રશ્ન: _____ ને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી.
વિકલ્પો:
A. ધર્મ
B. પરિવાર
C. સમાજ
D. ઉત્સવ
સાચો જવાબ: A. ધર્મ
પ્રશ્ન: સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો _____ ન કરવો.
વિકલ્પો:
A. સ્પર્શ
B. સન્માન
C. ઉલ્લેખ
D. સહકાર
સાચો જવાબ: A. સ્પર્શ
પ્રશ્ન: સત્સંગમાં રહેલ _____ ને પણ જાણવો.
વિકલ્પો:
A. કુસંગ
B. ઉત્સવ
C. અભ્યાસ
D. સાહસ
સાચો જવાબ: A. કુસંગ
પ્રશ્ન: ભગવાનને મળેલા સાધુના આશ્રયથી પણ જીવનું કલ્યાણ થાય છે.
વિકલ્પો:
A. ખોટું
B. સાચું
સાચો જવાબ: B. સાચું
પ્રશ્ન: વશરામ સુથારના સંકલ્પમાત્રથી અનંત કીડીઓ ભૂમાપુરુષના લોકમાં ગઈ હતી.
વિકલ્પો:
A. ખોટું
B. સાચું
સાચો જવાબ: B. સાચું
પ્રશ્ન: પરબ્રહ્મ પાંચ તત્ત્વોમાં સર્વથી પર છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: ભગવાન સ્વામિનારાયણે આગવું તત્ત્વજ્ઞાન કયા ગ્રંથમાં આપ્યું?
વિકલ્પો:
A. ગીતા
B. ઉપનિષદ
C. બ્રહ્મસૂત્ર
D. વચનામૃત
સાચો જવાબ: D. વચનામૃત
પ્રશ્ન: અક્ષરપુરુષોત્તમ ઉપાસના એટલે શું?
વિકલ્પો:
A. માત્ર અક્ષરની ઉપાસના
B. માત્ર પુરુષોત્તમની ઉપાસના
C. અક્ષરરૂપે થઈ પુરુષોત્તમની ઉપાસના
D. બંનેની ઉપાસના
સાચો જવાબ: C. અક્ષરરૂપે થઈ પુરુષોત્તમની ઉપાસના
પ્રશ્ન: વચ. ગ.મ.-૩ માં કઈ ઉપાસનાનો ઉલ્લેખ છે?
વિકલ્પો:
A. માયાની ઉપાસના
B. સ્વામી-સેવકભાવ ઉપાસના
C. દેવ ઉપાસના
D. યજ્ઞ ઉપાસના
સાચો જવાબ: B. સ્વામી-સેવકભાવ ઉપાસના
પ્રશ્ન: ગુણાતીતાનંદ સ્વામીએ સિદ્ધાંતને કેવી રીતે સમજાવ્યો?
વિકલ્પો:
A. કઠિન શબ્દોમાં
B. શ્લોકોમાં
C. સરળ શબ્દોમાં
D. વાર્તામાં
સાચો જવાબ: C. સરળ શબ્દોમાં
પ્રશ્ન: ભારતમાં તત્ત્વજ્ઞાન માત્ર કયો વિષય નથી?
વિકલ્પો:
A. આચરણ
B. સાક્ષાત્કાર
C. સુખ-શાંતિ
D. બૌદ્ધિક ચર્ચા અને વાદ-વિવાદ
સાચો જવાબ: D. બૌદ્ધિક ચર્ચા અને વાદ-વિવાદ
પ્રશ્ન: અક્ષરરૂપ થવું એટલે _____ જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી.
વિકલ્પો:
A. પરબ્રહ્મ
B. મુમુક્ષુ
C. અક્ષરબ્રહ્મ
D. જીવાત્મા
સાચો જવાબ: C. અક્ષરબ્રહ્મ
પ્રશ્ન: અનંત જન્મોનાં કર્મોનો સંચય જીવ સાથે જોડાયેલો રહે છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: ઈશ્વરો કયા કાર્યમાં પ્રવૃત્ત છે?
વિકલ્પો:
A. માત્ર યજ્ઞ
B. સૃષ્ટિની રચના અને સંચાલન
C. માત્ર તપ
D. માત્ર ઉપાસના
સાચો જવાબ: B. સૃષ્ટિની રચના અને સંચાલન
પ્રશ્ન: ભગવાનના કેટલાક દિવ્ય ગુણોને આત્મસાત્ કરવાને _____ કહેવાય છે.
વિકલ્પો:
A. સાધર્મ્યપણું પામવું
B. મુક્તિ
C. પ્રલય
D. સંચિત કર્મ
સાચો જવાબ: A. સાધર્મ્યપણું પામવું
પ્રશ્ન: ભગવાનની મૂર્તિ કિશોર છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: 'હવે પ્રગટ ભગવાનનું સ્વામિનારાયણ નામથી ભજન કરજ્યો' એવું કોણે કહ્યું હતું?
વિકલ્પો:
A. વશરામ સુથાર
B. અદ્ભુતાનંદ સ્વામી દ્વારા નોંધાયેલ શ્રીહરિનું વચન
C. મુક્તાનંદ સ્વામી
D. ગોપાળાનંદ સ્વામી
સાચો જવાબ: B. અદ્ભુતાનંદ સ્વામી દ્વારા નોંધાયેલ શ્રીહરિનું વચન
પ્રશ્ન: જો તમે અમારું વચન માનશો તો અમે તમને _____ માં તેડી જાશું.
વિકલ્પો:
A. ગઢડા
B. જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં
C. વરતાલ
D. અક્ષરધામ
સાચો જવાબ: B. જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં
પ્રશ્ન: શ્રીહરિના સમકાલીન સંતોને મળતું દિવ્ય સુખ હવે પ્રાપ્ત થતું નથી.
વિકલ્પો:
A. ખોટું
B. સાચું
સાચો જવાબ: A. ખોટું
પ્રશ્ન: ભગવાન સ્વામિનારાયણ દેહત્યાગ પછી ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રગટ રહે છે.
વિકલ્પો:
A. ખોટું
B. સાચું
સાચો જવાબ: B. સાચું
પ્રશ્ન: વચ. ગ.પ્ર.-૪૧ અનુસાર ભગવાન જેવા અક્ષરબ્રહ્મમાં રહ્યા છે તેવા અન્ય કોઈમાં રહ્યા નથી.
વિકલ્પો:
A. ખોટું
B. સાચું
સાચો જવાબ: B. સાચું
પ્રશ્ન: 'બ્રહ્મવિદ્ આપ્નોતિ પરમ્' નો અર્થ શું થાય?
વિકલ્પો:
A. જે બ્રહ્મને જાણે તે પરબ્રહ્મને પામે
B. જે જીવને જાણે તે મુક્ત થાય
C. જે માયાને જાણે તે ધનવાન બને
D. જે ઈશ્વરને જાણે તે રાજા બને
સાચો જવાબ: A. જે બ્રહ્મને જાણે તે પરબ્રહ્મને પામે
પ્રશ્ન: રાઠોડ ધાધલે આ પ્રસંગ જસા ગોર અને નાગજી શેઠને કહેલો હતો.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: 'આ મારી પાસે બેઠા છે, તે ગુણાતીતાનંદ સ્વામી તે જ અક્ષર છે' એવું કોણે કહ્યું?
વિકલ્પો:
A. વિહારીલાલજી મહારાજ
B. ગોપાળાનંદ સ્વામી
C. શુકસ્વામી
D. રઘુવીરજી મહારાજ
સાચો જવાબ: B. ગોપાળાનંદ સ્વામી
પ્રશ્ન: ગોંડલના થાંભલા પર 'અક્ષરમૂર્તિ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી' લખાણ છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: સત્સંગ કરવાથી બ્રહ્મસ્થિતિ અને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: શ્રીહરિની મૂર્તિ નીચે શું લખેલું છે?
વિકલ્પો:
A. અનાદિ અક્ષર
B. પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી
C. મૂળ અક્ષરમૂર્તિ
D. અક્ષરધામપતિ
સાચો જવાબ: B. પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી
પ્રશ્ન: પ્રવાસમાં હોઈએ તો પૂજાનો ત્યાગ કરી શકાય.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: B. ખોટું
પ્રશ્ન: સત્સંગીઓએ પ્રતિદિન ક્યાં જવું?
વિકલ્પો:
A. બજાર
B. મંદિર દર્શને
C. મેળામાં
D. પ્રવાસે
સાચો જવાબ: B. મંદિર દર્શને
પ્રશ્ન: ભગવાનના અવતારો અનેક છે પરંતુ પરબ્રહ્મ ભગવાન એક જ છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: જીવ સતત જન્મ અને મરણની પ્રક્રિયા દ્વારા ગતિ કરે છે.
વિકલ્પો:
A. ખોટું
B. સાચું
સાચો જવાબ: B. સાચું
प्रश्न: शुद्ध संप्रदाय की स्थापना के लिए तत्त्वज्ञान का आधार आवश्यक है।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: भारतीय वेदान्त परंपरा में किन तीन ग्रंथों का आधार लिया जाता है?
विकल्प:
A. गीता, महाभारत, पुराण
B. श्रीमद्भगवद्गीता, उपनिषद, ब्रह्मसूत्र
C. वचनामृत, गीता, रामायण
D. उपनिषद, पुराण, वेद
सही उत्तर: B. श्रीमद्भगवद्गीता, उपनिषद, ब्रह्मसूत्र
प्रश्न: तीन शास्त्र “_____” के रूप में जाने जाते हैं।
विकल्प:
A. प्रस्थानत्रयी
B. दर्शनत्रयी
C. ग्रंथत्रयी
D. वेदत्रयी
सही उत्तर: A. प्रस्थानत्रयी
प्रश्न: संचित कर्म अर्थात पाप-पुण्यरूप संस्कारों का संचय।
विकल्प:
A. गलत
B. सही
सही उत्तर: B. सही
प्रश्न: माया एक ही तत्त्व होते हुए भी किस प्रकार व्यक्त होती है?
विकल्प:
A. अनेक रूपों में
B. एक रूप में
C. केवल जड़ रूप में
D. केवल चैतन्य रूप में
सही उत्तर: A. अनेक रूपों में
प्रश्न: भगवान सबके _____ हैं।
विकल्प:
A. प्रेरक
B. अनुयायी
C. शिष्य
D. सेवक
सही उत्तर: A. प्रेरक
प्रश्न: परब्रह्म सर्वकर्ता और _____ होने से सर्वोपरि हैं।
विकल्प:
A. सर्वनियंता
B. मायाधीन
C. जीवरूप
D. बंधनग्रस्त
सही उत्तर: A. सर्वनियंता
प्रश्न: हरिकृष्ण महाराज की मूर्ति सभी आश्रितों के लिए _____ और उपास्य है।
विकल्प:
A. राजा
B. गुरु
C. ध्येय
D. मित्र
सही उत्तर: C. ध्येय
प्रश्न: आत्यंतिक कल्याण के लिए मुमुक्षु को परब्रह्म और प्रकट अक्षरब्रह्म गुरूहरी के प्रति _____ करनी चाहिए।
विकल्प:
A. निर्दोष बुद्धि
B. स्पर्धा
C. शंका
D. उपेक्षा
सही उत्तर: A. निर्दोष बुद्धि
प्रश्न: हिंसा करने से कौन दुःखी होते हैं?
विकल्प:
A. गुरु
B. मित्र
C. स्वामिनारायण भगवान
D. परिवार
सही उत्तर: C. स्वामिनारायण भगवान
प्रश्न: मुक्तानंद स्वामी और आनंद स्वामी ने 'ऐसे सद्गुरु तो आप हैं' ऐसा उत्तर दिया था।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: मुक्ति और भगवान का साक्षात्कार चाहने वाले साधक के लिए अक्षरब्रह्म को समझना अनिवार्य है।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: अक्षरपुरुषोत्तम उपासना मुख्य सिद्धांत है।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: तत्त्वज्ञान क्या है?
विकल्प:
A. शास्त्रों का ज्ञान
B. विज्ञान का ज्ञान
C. तत्त्वों का ज्ञान
D. इतिहास का ज्ञान
सही उत्तर: C. तत्त्वों का ज्ञान
प्रश्न: श्री स्वामिनारायण दर्शन में पाँच भिन्न तत्त्वों को स्वीकार किया गया है।
विकल्प:
A. गलत
B. सही
सही उत्तर: B. सही
प्रश्न: साधर्म्य प्राप्ति के बाद किनका स्वामी-सेवक भाव रहता है?
विकल्प:
A. जीव, ईश्वर और अक्षरब्रह्म
B. केवल जीव
C. केवल ईश्वर
D. केवल अक्षरब्रह्म
सही उत्तर: A. जीव, ईश्वर और अक्षरब्रह्म
प्रश्न: मीराबाई की तरह अनासक्त भक्ति करने वाली स्त्री भक्तों में _____ का नाम नहीं है।
विकल्प:
A. राजबाई
B. दादाखाचर
C. जीवूबा
D. लाडूबा
सही उत्तर: B. दादाखाचर
प्रश्न: _____ के लिए भी चोरी कभी नहीं करनी चाहिए।
विकल्प:
A. धर्म
B. परिवार
C. समाज
D. उत्सव
सही उत्तर: A. धर्म
प्रश्न: निकट संबंध न रखने वाली स्त्री का _____ नहीं करना चाहिए।
विकल्प:
A. स्पर्श
B. सम्मान
C. उल्लेख
D. सहयोग
सही उत्तर: A. स्पर्श
प्रश्न: सत्संग में उपस्थित _____ को भी पहचानना चाहिए।
विकल्प:
A. कुसंग
B. उत्सव
C. अध्ययन
D. साहस
सही उत्तर: A. कुसंग
प्रश्न: भगवान को प्राप्त साधु के आश्रय से भी जीव का कल्याण होता है।
विकल्प:
A. गलत
B. सही
सही उत्तर: B. सही
प्रश्न: वशराम सुथार के संकल्प मात्र से अनंत कीड़े भूमापुरुष के लोक में गए थे।
विकल्प:
A. गलत
B. सही
सही उत्तर: B. सही
प्रश्न: परब्रह्म पाँच तत्त्वों में सबसे परे हैं।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: भगवान स्वामिनारायण ने विशिष्ट तत्त्वज्ञान किस ग्रंथ में दिया?
विकल्प:
A. गीता
B. उपनिषद
C. ब्रह्मसूत्र
D. वचनामृत
सही उत्तर: D. वचनामृत
प्रश्न: अक्षरपुरुषोत्तम उपासना क्या है?
विकल्प:
A. केवल अक्षर की उपासना
B. केवल पुरुषोत्तम की उपासना
C. अक्षररूप होकर पुरुषोत्तम की उपासना
D. दोनों की उपासना
सही उत्तर: C. अक्षररूप होकर पुरुषोत्तम की उपासना
प्रश्न: वचनामृत गढ़डा मध्य ३ में किस उपासना का उल्लेख है?
विकल्प:
A. माया की उपासना
B. स्वामी-सेवकभाव उपासना
C. देव उपासना
D. यज्ञ उपासना
सही उत्तर: B. स्वामी-सेवकभाव उपासना
प्रश्न: गुणातीतानंद स्वामी ने सिद्धांत को कैसे समझाया?
विकल्प:
A. कठिन शब्दों में
B. श्लोकों में
C. सरल शब्दों में
D. कहानी के रूप में
सही उत्तर: C. सरल शब्दों में
प्रश्न: भारत में तत्त्वज्ञान केवल कौन-सा विषय नहीं है?
विकल्प:
A. आचरण
B. साक्षात्कार
C. सुख-शांति
D. बौद्धिक चर्चा और वाद-विवाद
सही उत्तर: D. बौद्धिक चर्चा और वाद-विवाद
प्रश्न: अक्षररूप होना अर्थात _____ जैसी स्थिति प्राप्त करना।
विकल्प:
A. परब्रह्म
B. मुमुक्षु
C. अक्षरब्रह्म
D. जीवात्मा
सही उत्तर: C. अक्षरब्रह्म
प्रश्न: अनंत जन्मों के कर्मों का संचय जीव के साथ जुड़ा रहता है।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: ईश्वर किस कार्य में प्रवृत्त हैं?
विकल्प:
A. केवल यज्ञ
B. सृष्टि की रचना और संचालन
C. केवल तप
D. केवल उपासना
सही उत्तर: B. सृष्टि की रचना और संचालन
प्रश्न: भगवान के दिव्य गुणों को आत्मसात करने को _____ कहा जाता है।
विकल्प:
A. साधर्म्य पाना
B. मुक्ति
C. प्रलय
D. संचित कर्म
सही उत्तर: A. साधर्म्य पाना
प्रश्न: भगवान की मूर्ति किशोर है।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: 'अब प्रगट भगवान का स्वामिनारायण नाम से भजन करो' ऐसा किसने कहा था?
विकल्प:
A. वशराम सुथार
B. अद्भुतानंद स्वामी द्वारा दर्ज श्रीहरि का वचन
C. मुक्तानंद स्वामी
D. गोपालानंद स्वामी
सही उत्तर: B. अद्भुतानंद स्वामी द्वारा दर्ज श्रीहरि का वचन
प्रश्न: यदि तुम हमारा वचन मानोगे तो हम तुम्हें _____ में ले जाएंगे।
विकल्प:
A. गढ़ड़ा
B. जिस धाम से आए हैं उस धाम में
C. वर्ताल
D. अक्षरधाम
सही उत्तर: B. जिस धाम से आए हैं उस धाम में
प्रश्न: श्रीहरि के समकालीन संतों को मिलने वाला दिव्य सुख अब प्राप्त नहीं होता।
विकल्प:
A. गलत
B. सही
सही उत्तर: A. गलत
प्रश्न: भगवान स्वामिनारायण देहत्याग के बाद गुणातीत सत्पुरुष द्वारा प्रगट रहते हैं।
विकल्प:
A. गलत
B. सही
सही उत्तर: B. सही
प्रश्न: वच. ग.प्र.-41 के अनुसार भगवान जैसे अक्षरब्रह्म में रहे हैं वैसे अन्य किसी में नहीं रहे।
विकल्प:
A. गलत
B. सही
सही उत्तर: B. सही
प्रश्न: 'ब्रह्मविद् आप्नोति परम्' का क्या अर्थ है?
विकल्प:
A. जो ब्रह्म को जानता है वह परब्रह्म को पाता है
B. जो जीव को जानता है वह मुक्त होता है
C. जो माया को जानता है वह धनवान बनता है
D. जो ईश्वर को जानता है वह राजा बनता है
सही उत्तर: A. जो ब्रह्म को जानता है वह परब्रह्म को पाता है
प्रश्न: राठौड़ धाधल ने यह प्रसंग जसा गोर और नागजी सेठ को बताया था।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: 'जो मेरे पास बैठे हैं, वे गुणातीतानंद स्वामी ही अक्षर हैं' ऐसा किसने कहा?
विकल्प:
A. विहारीलालजी महाराज
B. गोपालानंद स्वामी
C. शुकस्वामी
D. रघुवीरजी महाराज
सही उत्तर: B. गोपालानंद स्वामी
प्रश्न: गोंडल के स्तंभ पर 'अक्षरमूर्ति सद्गुरु गुणातीतानंद स्वामी' लिखा है।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: सत्संग करने से ब्रह्मस्थिति और भगवान की भक्ति प्राप्त होती है।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: श्रीहरि की मूर्ति के नीचे क्या लिखा है?
विकल्प:
A. अनादि अक्षर
B. पूर्ण पुरुषोत्तम सहजानंद स्वामी
C. मूल अक्षरमूर्ति
D. अक्षरधामपति
सही उत्तर: B. पूर्ण पुरुषोत्तम सहजानंद स्वामी
प्रश्न: यात्रा में होने पर पूजा छोड़ी जा सकती है।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: B. गलत
प्रश्न: सत्संगियों को प्रतिदिन कहाँ जाना चाहिए?
विकल्प:
A. बाज़ार
B. मंदिर दर्शन
C. मेले में
D. यात्रा पर
सही उत्तर: B. मंदिर दर्शन
प्रश्न: भगवान के अवतार अनेक हैं, परन्तु परब्रह्म भगवान एक ही हैं।
विकल्प:
A. सही
B. गलत
सही उत्तर: A. सही
प्रश्न: जीव निरंतर जन्म और मृत्यु की प्रक्रिया द्वारा गति करता है।
विकल्प:
A. गलत
B. सही
सही उत्तर: B. सही
પ્રશ્ન: આ દેહ મુખ્યત્વે શેનું સાધન છે?
વિકલ્પો:
A. ભોગનું સાધન
B. મુક્તિનું સાધન
C. સંપત્તિનું સાધન
D. માનનું સાધન
સાચો જવાબ: B. મુક્તિનું સાધન
પ્રશ્ન: આ દેહ કેવળ ભોગનું સાધન છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: B. ખોટું
પ્રશ્ન: દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર _____ નથી.
વિકલ્પો:
A. ટકતો
B. મળતો
C. બનતો
D. જોતો
સાચો જવાબ: B. મળતો
પ્રશ્ન: સર્વ દોષોને ટાળવા, બ્રહ્મસ્થિતિને પામવા અને શે માટે આ દેહ મળ્યો છે?
વિકલ્પો:
A. રાજ્ય કરવા
B. ભગવાનની ભક્તિ કરવા
C. વ્યાપાર કરવા
D. ભોગ ભોગવવા
સાચો જવાબ: B. ભગવાનની ભક્તિ કરવા
પ્રશ્ન: સત્સંગ કરવાથી બ્રહ્મસ્થિતિ અને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: મુમુક્ષુઓએ સદાય _____ કરવો.
વિકલ્પો:
A. વ્યવસાય
B. સત્સંગ
C. વિહાર
D. વાદવિવાદ
સાચો જવાબ: B. સત્સંગ
પ્રશ્ન: સત્સંગીઓએ ક્યારેય શું ન કરવું?
વિકલ્પો:
A. સેવા
B. ચોરી
C. ભક્તિ
D. દર્શન
સાચો જવાબ: B. ચોરી
પ્રશ્ન: ધર્મને અર્થે ચોરી કરવી યોગ્ય છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: B. ખોટું
પ્રશ્ન: _____ ને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી.
વિકલ્પો:
A. ધર્મ
B. પરિવાર
C. સમાજ
D. ઉત્સવ
સાચો જવાબ: A. ધર્મ
પ્રશ્ન: કયા જીવની હિંસા ન કરવી?
વિકલ્પો:
A. માત્ર મનુષ્ય
B. માત્ર પશુ
C. માત્ર પક્ષી
D. કોઈ પણ જીવજંતુની નહીં
સાચો જવાબ: D. કોઈ પણ જીવજંતુની નહીં
પ્રશ્ન: અહિંસા પરમ ધર્મ છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: હિંસા _____ છે.
વિકલ્પો:
A. પુણ્ય
B. અધર્મ
C. યોગ
D. સાધના
સાચો જવાબ: B. અધર્મ
પ્રશ્ન: હિંસા કરવાથી કોણ દુઃખાય છે?
વિકલ્પો:
A. ગુરુ
B. મિત્રો
C. સ્વામિનારાયણ ભગવાન
D. પરિવાર
સાચો જવાબ: C. સ્વામિનારાયણ ભગવાન
પ્રશ્ન: મન, વચન અને કર્મથી હિંસા કરવી ચાલે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: B. ખોટું
પ્રશ્ન: ભગવાન સર્વે સંકટોના _____ છે.
વિકલ્પો:
A. વધારનાર
B. ટાળનારા
C. કારણ
D. દ્રષ્ટા
સાચો જવાબ: B. ટાળનારા
પ્રશ્ન: ભગવાન વિશે કયું નિવેદન સાચું છે?
વિકલ્પો:
A. સર્વકર્તા છે
B. રક્ષણ કરતા નથી
C. દયાળુ નથી
D. સંકટ વધારે છે
સાચો જવાબ: A. સર્વકર્તા છે
પ્રશ્ન: ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: તેમની ઈચ્છા એ જ મારું _____ છે.
વિકલ્પો:
A. ધન
B. પ્રારબ્ધ
C. ભાગ્યલેખક
D. વ્યવસાય
સાચો જવાબ: B. પ્રારબ્ધ
પ્રશ્ન: સારા ફળને આપે તેવું અને _____ કરે તેવું જ સાહસ કરવું.
વિકલ્પો:
A. ઉન્નતિ
B. પતન
C. આળસ
D. ભ્રમણ
સાચો જવાબ: A. ઉન્નતિ
પ્રશ્ન: કયા વિષયમાં ક્યારેય આળસ ન કરવી?
વિકલ્પો:
A. અવશ્ય કરવાના ઉદ્યમમાં
B. રમતમાં
C. પ્રવાસમાં
D. આરામમાં
સાચો જવાબ: A. અવશ્ય કરવાના ઉદ્યમમાં
પ્રશ્ન: પ્રતિદિન પૂજા અને સત્સંગ કરવો.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: ભગવાનને વિષે _____ અને પ્રીતિ કરવી.
વિકલ્પો:
A. શ્રદ્ધા
B. શંકા
C. ઉદાસીનતા
D. ભય
સાચો જવાબ: A. શ્રદ્ધા
પ્રશ્ન: આ લોકમાં શું બળવાન છે?
વિકલ્પો:
A. સંગ
B. ધન
C. પદ
D. વાણી
સાચો જવાબ: A. સંગ
પ્રશ્ન: જેવો સંગ હોય તેવું જીવન બને.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: _____ મનુષ્યોનો સંગ કરવો.
વિકલ્પો:
A. સારા
B. ખરાબ
C. આળસુ
D. અધાર્મિક
સાચો જવાબ: A. સારા
પ્રશ્ન: શાનો સર્વથા ત્યાગ કરવો?
વિકલ્પો:
A. કુસંગ
B. સત્સંગ
C. પૂજા
D. શ્રદ્ધા
સાચો જવાબ: A. કુસંગ
પ્રશ્ન: મુમુક્ષુ હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને ઓળખવો જોઈએ.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: સત્સંગમાં રહેલ _____ ને પણ જાણવો.
વિકલ્પો:
A. કુસંગ
B. ઉત્સવ
C. અભ્યાસ
D. સાહસ
સાચો જવાબ: A. કુસંગ
પ્રશ્ન: મુમુક્ષુ હરિભક્તોએ ક્યારેય કોનો સંગ ન કરવો?
વિકલ્પો:
A. કુસંગ
B. સારા મનુષ્યો
C. સંતો
D. હરિભક્તો
સાચો જવાબ: A. કુસંગ
પ્રશ્ન: શ્રીહરિને શું પ્રિય છે?
વિકલ્પો:
A. વિવાદ
B. શુદ્ધિ
C. આળસ
D. અશુદ્ધિ
સાચો જવાબ: B. શુદ્ધિ
પ્રશ્ન: માત્ર બાહ્ય શુદ્ધિનું પાલન કરવું પૂરતું છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: B. ખોટું
પ્રશ્ન: બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની _____ નું પાલન કરવું.
વિકલ્પો:
A. શુદ્ધિ
B. અશુદ્ધિ
C. ચિંતા
D. સ્પર્ધા
સાચો જવાબ: A. શુદ્ધિ
પ્રશ્ન: શું કર્યા વિના જમવું નહીં?
વિકલ્પો:
A. વાંચન
B. પૂજા
C. સેવા
D. પ્રવચન
સાચો જવાબ: B. પૂજા
પ્રશ્ન: પ્રવાસમાં હોઈએ તો પૂજાનો ત્યાગ કરી શકાય.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: B. ખોટું
પ્રશ્ન: પૂજા કર્યા વિના પાણી વગેરે પણ _____ નહીં.
વિકલ્પો:
A. લેવું
B. પીવું
C. રાખવું
D. ભરવું
સાચો જવાબ: B. પીવું
પ્રશ્ન: ઘરસભામાં શું કરવું?
વિકલ્પો:
A. ભજન, ગોષ્ઠિ, શાસ્ત્રવાંચન
B. માત્ર રમતો
C. માત્ર ભોજન
D. માત્ર આરામ
સાચો જવાબ: A. ભજન, ગોષ્ઠિ, શાસ્ત્રવાંચન
પ્રશ્ન: ઘરના સભ્યોએ રોજ ઘરસભા કરવી.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: ઘરસભામાં ભજન, ગોષ્ઠિ તથા _____ કરવું.
વિકલ્પો:
A. શાસ્ત્રોનું વાંચન
B. વ્યાપાર
C. રાજકારણ
D. મનોરંજન
સાચો જવાબ: A. શાસ્ત્રોનું વાંચન
પ્રશ્ન: સત્સંગીઓએ પ્રતિદિન ક્યાં જવું?
વિકલ્પો:
A. બજાર
B. મંદિર દર્શને
C. મેળામાં
D. પ્રવાસે
સાચો જવાબ: B. મંદિર દર્શને
પ્રશ્ન: મંદિરે દર્શને માત્ર સવારે જ જવું જોઈએ.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: B. ખોટું
પ્રશ્ન: સવારે, સાંજે અથવા પોતાના _____ સમયે મંદિરે દર્શને જવું.
વિકલ્પો:
A. અનુકૂળ
B. ખાલી
C. રજાના
D. ઉત્સવના
સાચો જવાબ: A. અનુકૂળ
પ્રશ્ન: સત્સંગની દૃઢતા માટે શું કરવું?
વિકલ્પો:
A. દર અઠવાડિયે સભામાં જવું
B. ઘરે રહેવું
C. માત્ર વાંચન કરવું
D. પ્રવાસ કરવો
સાચો જવાબ: A. દર અઠવાડિયે સભામાં જવું
પ્રશ્ન: દર અઠવાડિયે મંદિર કે મંડળમાં સભા ભરવા જવું જોઈએ.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: સત્સંગની દૃઢતા માટે દર અઠવાડિયે _____ ભરવા જવું.
વિકલ્પો:
A. સભા
B. લગ્ન
C. ઉજવણી
D. બજાર
સાચો જવાબ: A. સભા
પ્રશ્ન: આપણા કેટલા ઈષ્ટદેવ છે?
વિકલ્પો:
A. બે
B. ઘણા
C. એક
D. ત્રણ
સાચો જવાબ: C. એક
પ્રશ્ન: આપણા ઈષ્ટદેવ, ગુરુ અને સિદ્ધાંત એક જ છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: આપણી સદા _____ છે.
વિકલ્પો:
A. એકતા
B. સ્પર્ધા
C. અલગતા
D. વિવાદ
સાચો જવાબ: A. એકતા
પ્રશ્ન: ભગવાન વિશે કયું સાચું છે?
વિકલ્પો:
A. નિરાકાર છે
B. સર્વકર્તા છે
C. મર્યાદિત છે
D. અપ્રગટ છે
સાચો જવાબ: B. સર્વકર્તા છે
પ્રશ્ન: ભગવાન મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશાં પ્રગટ રહે છે.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: અક્ષરબ્રહ્મસ્વરૂપ _____ દ્વારા ભગવાન સદા પ્રગટ રહે છે.
વિકલ્પો:
A. ગુરુ
B. ભક્ત
C. રાજા
D. વિદ્યાર્થી
સાચો જવાબ: A. ગુરુ
પ્રશ્ન: અક્ષરબ્રહ્મ ગુરુને વિષે શું કરવું?
વિકલ્પો:
A. દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ
B. શંકા
C. અવગણના
D. સ્પર્ધા
સાચો જવાબ: A. દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ
પ્રશ્ન: અક્ષરબ્રહ્મ ગુરુમાં પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવવો.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: ગુરુની સેવા તથા _____ કરવાં.
વિકલ્પો:
A. ધ્યાન
B. વિવાદ
C. આલોચના
D. પરીક્ષા
સાચો જવાબ: A. ધ્યાન
પ્રશ્ન: પોતાના આત્માને કેવી વિભાવનાથી જોવો?
વિકલ્પો:
A. દેહરૂપ
B. બ્રહ્મરૂપ
C. નબળો
D. સંસારી
સાચો જવાબ: B. બ્રહ્મરૂપ
પ્રશ્ન: લજ્જા કે ભયને લીધે સત્સંગનો ત્યાગ કરી શકાય.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: B. ખોટું
પ્રશ્ન: નિંદા, ભય કે મુશ્કેલીઓને લીધે ક્યારેય _____ નો ત્યાગ ન કરવો.
વિકલ્પો:
A. સત્સંગ
B. અભ્યાસ
C. પ્રવાસ
D. ધંધો
સાચો જવાબ: A. સત્સંગ
પ્રશ્ન: ભગવાન અને ભક્તોની સેવા શા માટે કરવી?
વિકલ્પો:
A. મોક્ષ માટે
B. ખ્યાતિ માટે
C. ધન માટે
D. પ્રશંસા માટે
સાચો જવાબ: A. મોક્ષ માટે
પ્રશ્ન: ભગવાનની સેવા મોટા ભાગ્ય માનીને કરવી.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: સત્સંગ અને ભજન વિના વ્યર્થ _____ નિર્ગમવો નહીં.
વિકલ્પો:
A. કાળ
B. ધન
C. અભ્યાસ
D. સમૂહ
સાચો જવાબ: A. કાળ
પ્રશ્ન: હંમેશાં કયા બેનો પરિત્યાગ કરવો?
વિકલ્પો:
A. આળસ અને પ્રમાદ
B. પ્રેમ અને ભક્તિ
C. સેવા અને સત્સંગ
D. અભ્યાસ અને શાંતિ
સાચો જવાબ: A. આળસ અને પ્રમાદ
પ્રશ્ન: ભજન કરતાં કરતાં ક્રિયા કરવી.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: આજ્ઞા અનુસાર ક્રિયા કરવાથી ક્રિયાનું _____ ન આવે.
વિકલ્પો:
A. માન
B. ફળ
C. જ્ઞાન
D. ઉત્સાહ
સાચો જવાબ: A. માન
પ્રશ્ન: આપણને અહીં જ કોણ મળ્યા છે?
વિકલ્પો:
A. અક્ષર અને પુરુષોત્તમ
B. દેવ અને દાનવ
C. રાજા અને પ્રજા
D. ગુરુ અને શિષ્ય
સાચો જવાબ: A. અક્ષર અને પુરુષોત્તમ
પ્રશ્ન: સત્સંગનો આનંદ સદાય માણવો.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: અક્ષરબ્રહ્મ ગુરુના _____ આત્મસાત્ કરવા.
વિકલ્પો:
A. ગુણો
B. દોષો
C. વિવાદો
D. નિયમભંગ
સાચો જવાબ: A. ગુણો
પ્રશ્ન: પરબ્રહ્મની અનુભૂતિ માટે શું કરવું?
વિકલ્પો:
A. ગુરુના પ્રસંગોનું મનન
B. વિવાદ
C. પ્રવાસ
D. એકાંત
સાચો જવાબ: A. ગુરુના પ્રસંગોનું મનન
પ્રશ્ન: બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાતો નિરંતર કરવી.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: મુમુક્ષુએ સત્સંગીઓને વિષે _____ રાખવો.
વિકલ્પો:
A. સુહૃદ્ભાવ
B. દ્વેષ
C. ઈર્ષ્યા
D. અહંકાર
સાચો જવાબ: A. સુહૃદ્ભાવ
પ્રશ્ન: ભગવાન અને ગુરુની આજ્ઞા કેવી રીતે પાળવી?
વિકલ્પો:
A. આળસથી
B. વિલંબથી
C. આનંદ અને ઉત્સાહથી
D. મજબૂરીથી
સાચો જવાબ: C. આનંદ અને ઉત્સાહથી
પ્રશ્ન: આજ્ઞા તરત પાળવી જોઈએ.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: જે થાય છે તે ભગવાનની _____ થી મારા હિત માટે થાય છે.
વિકલ્પો:
A. ઈચ્છા
B. અજ્ઞાન
C. ભૂલ
D. પરીક્ષા
સાચો જવાબ: A. ઈચ્છા
પ્રશ્ન: પ્રતિદિન કોને પ્રાર્થના કરવી?
વિકલ્પો:
A. સ્વામિનારાયણ ભગવાન તથા ગુરુને
B. મિત્રોને
C. રાજાને
D. પાડોશીને
સાચો જવાબ: A. સ્વામિનારાયણ ભગવાન તથા ગુરુને
પ્રશ્ન: માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ આવે ત્યારે ચિંતવન કરવું.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: હું અક્ષર છું, પુરુષોત્તમનો _____ છું.
વિકલ્પો:
A. દાસ
B. મિત્ર
C. ભાઈ
D. રાજા
સાચો જવાબ: A. દાસ
પ્રશ્ન: કઈ વાણી ન બોલવી?
વિકલ્પો:
A. કુત્સિત અને દ્વેષભરી
B. મીઠી
C. હિતકારી
D. પ્રેમભરી
સાચો જવાબ: A. કુત્સિત અને દ્વેષભરી
પ્રશ્ન: અસત્ય ક્યારેય ન બોલવું.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: હિત કરે તેવું _____ બોલવું.
વિકલ્પો:
A. સત્ય
B. અસત્ય
C. કડવું
D. દ્વેષભર્યું
સાચો જવાબ: A. સત્ય
પ્રશ્ન: હંમેશાં કેવી રીતે વર્તવું?
વિકલ્પો:
A. વિવાદથી
B. વિવેકથી
C. ક્રોધથી
D. ઉતાવળથી
સાચો જવાબ: B. વિવેકથી
પ્રશ્ન: કોઈની સાથે કલહ ન કરવો.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: ગૃહસ્થ સત્સંગીએ _____ ની સેવા કરવી.
વિકલ્પો:
A. માતા-પિતા
B. મિત્રો
C. પાડોશી
D. અધિકારીઓ
સાચો જવાબ: A. માતા-પિતા
પ્રશ્ન: પ્રતિદિન કોના ચરણોમાં નમસ્કાર કરવો?
વિકલ્પો:
A. માતા-પિતા
B. મિત્રો
C. ગુરુભાઈ
D. પાડોશી
સાચો જવાબ: A. માતા-પિતા
પ્રશ્ન: પુરુષો અને સ્ત્રીઓએ કુદૃષ્ટિ રાખવી નહીં.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો _____ ન કરવો.
વિકલ્પો:
A. સ્પર્શ
B. સન્માન
C. ઉલ્લેખ
D. સહકાર
સાચો જવાબ: A. સ્પર્શ
પ્રશ્ન: કયા દૃશ્યો ન જોવાં?
વિકલ્પો:
A. અશ્લીલ દૃશ્યો
B. ધાર્મિક દૃશ્યો
C. શૈક્ષણિક દૃશ્યો
D. ઇતિહાસિક દૃશ્યો
સાચો જવાબ: A. અશ્લીલ દૃશ્યો
પ્રશ્ન: કામવાસના વધે તેવી વાતો અને ગીતો ન સાંભળવા.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: સત્સંગીએ _____ ન કરવો.
વિકલ્પો:
A. વિશ્વાસઘાત
B. સેવા
C. ભક્તિ
D. પ્રાર્થના
સાચો જવાબ: A. વિશ્વાસઘાત
પ્રશ્ન: આપેલું વચન શું કરવું?
વિકલ્પો:
A. ભૂલી જવું
B. પાળવું
C. બદલી નાખવું
D. ટાળવું
સાચો જવાબ: B. પાળવું
પ્રશ્ન: દેશાંતરમાં જઈએ તો પણ સત્સંગ કરવો.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: વિદ્યાર્થીએ અભ્યાસ _____ ચિત્તે કરવો.
વિકલ્પો:
A. સ્થિર
B. ચંચળ
C. અસ્થિર
D. આળસુ
સાચો જવાબ: A. સ્થિર
પ્રશ્ન: કુમાર તથા યુવાન અવસ્થામાં શું વિશેષ પાળવું?
વિકલ્પો:
A. સંયમ
B. આળસ
C. મનોરંજન
D. સ્પર્ધા
સાચો જવાબ: A. સંયમ
પ્રશ્ન: કુમાર તથા યુવાન અવસ્થામાં વિશેષ સંયમ પાળવો.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: A. સાચું
પ્રશ્ન: શક્તિનો નાશ કરે એવા અયોગ્ય _____ નો ત્યાગ કરવો.
વિકલ્પો:
A. સ્પર્શ
B. વ્યાયામ
C. અભ્યાસ
D. સત્સંગ
સાચો જવાબ: A. સ્પર્શ
પ્રશ્ન: કેવું સાહસ કરવું?
વિકલ્પો:
A. ઉન્નતિ કરે તેવું
B. માત્ર મનોરંજન માટે
C. લોકોને ખુશ કરવા
D. વિચાર વિના
સાચો જવાબ: A. ઉન્નતિ કરે તેવું
પ્રશ્ન: કેવળ પોતાના મનનું અને લોકોનું રંજન કરે તેવું સાહસ કરવું જોઈએ.
વિકલ્પો:
A. સાચું
B. ખોટું
સાચો જવાબ: B. ખોટું
વચનામૃત મૌખિક પ્રશ્નોત્તરી -Practice Text -2 | वचनामृत मौखिक प्रश्नोत्तर -Practice Text -2 ગુજરાતી हिन्दी ...
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates