ચાતુર્માસના નિયમ પ્રમાણે વાંચન વચનામૃત અને સ્વામીની વાતો - દિવસ -25

  ॥ વચનામૃત ॥ ગઢડા પ્રથમ ૨૫ વીસ કોશના પ્રવાહનું સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૭ સપ્તમીને દિવસ પ્રભાત સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબાર...