પ્રવેશ પરીક્ષાના ક્યાં પુસ્તક માંથી શું પુછાય?

નીલકંઠ ચરિત્ર

  • કોણ બોલે છે કોને કહે છે?
  • MCQ
  • ખાલી જગ્યા પૂરો.
  • ટૂંકનોંધ
  • એક વાક્યમાં જવાબ
  • કારણો

સત્સંગ વાંચનમાળા ૧

  • કોણ બોલે છે કોને કહે છે?
  • ઘટનાક્રમ ગોઠવો
  • એક વાક્યમાં જવાબ
  • ખરાખોટા
  • ટૂંકનોંધ
  • કારણો


પેપર -૨

કિશોર સત્સંગ પ્રવેશ
  • કોણ બોલે છે કોને કહે છે?
  • એક વાક્યમાં જવાબ
  • કારણો
  • ખૂટતી કડી પૂર્ણ કરો
  • ટૂંકનોંધ
  • નિરૂપણ

શાસ્ત્રીજી મહારાજ
  • કોણ બોલે છે કોને કહે છે?
  • એક વાક્યમાં જવાબ
  • કારણો
  • MCQ
  • ટૂંકનોંધ
  • ખરાખોટા

૧ મહિનામાં સંપૂર્ણ પરીક્ષાનો અભ્યસક્રમ પૂર્ણ કરવા માટે

રોજનું વાંચન ૩૦ દિવસ સુધી

નીલકંઠ ચરિત્ર - 2 /3 

કિશોર સત્સંગ પ્રવેશ - 1

શાસ્ત્રીજી મહારાજ- 2

અઠવાડિયામાં પૂર્ણ કરવાના પ્રકરણ

સત્સંગ વાંચનમાળા ૧ - 2


કેવી રીતે વાંચવું તે સમજવા માટે અહિયા ક્લિક કરશો




0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...