પ્રારંભ પરીક્ષાના ક્યાં પુસ્તક માંથી શું પુછાય?



વાંચતા પહેલા નિધિધ્યાસન કરવા માટે અહિયા ક્લિક કરશો.



 ઘનશ્યામ ચરિત્ર


  • કોણ બોલે છે કોને કહે છે?                                        Instagram - knowmyguru
  • એક વાક્યમાં જવાબ
  • ટૂંકનોંધ
  • MCQ
  • કારણો

યોગીજી મહારાજ

  • કોણ બોલે છે કોને કહે છે?
  • એક વાક્યમાં જવાબ
  • ઘટનાક્રમ ગોઠવો
  • ટૂંકનોંધ
  • કારણો                             Youtube link - https://www.youtube.com/@PramukhPrsangam

કિશોર સત્સંગ પ્રારંભ
  • એક વાક્યમાં જવાબ          https://divyabhogm.blogspot.com/
  • ખાલી જગ્યા પૂરો
  • MCQ
  • ખૂટતી કડી પૂર્ણ કરો
  • નિરૂપણ 
  • પ્રસંગ વર્ણન

૧ મહિનામાં સંપૂર્ણ પરીક્ષાનો અભ્યસક્રમ પૂર્ણ કરવા માટે

રોજનું વાંચન ૩૦ દિવસ સુધી

ઘનશ્યામ ચરિત્ર - 2 

યોગીજી મહારાજ - 2

કિશોર સત્સંગ પ્રારંભ - 1


કેવી રીતે વાંચવું તે સમજવા માટે અહિયા ક્લિક કરશો







0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...