અમેરિકા અક્ષરધામ પછી હવે દેશો ને શહેરોમાં બનશે અક્ષરધામ?ક્યાં કયા પધરાવાશે તપોમૂર્તિ?

 

ઉલ્લેખનીય છે કે મહંત સ્વામી મહારાજે અમેરિકામાં અક્ષરધામની પ્રતિષ્ઠા કરી અને પછી તેઓ ભારત પાછા આવી ગયા છે અને પોતે વિચરણ કરી રહ્યા છે હવે ડિસેમ્બરમાં ગુજરાતના નડિયાદમાં મોટા મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.


નડિયાદ


અક્ષરધામ મંદિર કણાદ

એક બાજુ સુરતમાં અક્ષરધામ મંદિર કણાદમાં બની રહ્યું છે ત્યારે મહંત સ્વામી મહારાજે અમેરિકાના વિચરણ દરમ્યાન ઓસ્ટ્રિલિયામાં અક્ષરધામ બનાવવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો છે અને ત્યાં પણ હવે તેની તૈયારીઓ શરુ થઇ ગયી છે.





તપોમૂર્તિ - અમેરિકા અક્ષરધામ મંદિર

વળી અમેરિકામાં જે તપોમૂર્તિની મૂર્તિએ સહુને ઘેલું લગાડ્યું છે તેજ તપોમૂર્તિ હવે થોડા સમયમાં ગુજરાતમાં આવેલા ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં પધરાવવાંમાં આવશે જેનો લાભ લાખો મુમુક્ષો લઇ શકશે.


ગાંધીનગર અક્ષરધામ મંદિર



જાણો નડીઆદ મંદિર અંગેનો સંપૂર્ણ રિપોર્ટ





પ્રમુખસ્વામી મહારાજે અમેરિકા અક્ષરધામ માટે કરેલી ભવિષ્યવાણીઓના અદ્ભૂત પ્રસંગોને જાણવા માટે અહિયા ક્લિક કરશો.



દુબઇ મંદિર અંગેની પ્રમુખસ્વામી મહારાજે કરેલી ભવિષ્યવાણીઓના અદ્ભૂત પ્રસંગોને જાણવા માટે અહિયા ક્લિક કરશો.




અમેરિકા અક્ષરધામની ઘેર બેઠા મુલાકાત લેવા માટે અહીં Clickકરશો.


અમેરિકા અક્ષરધામના અદભુત રહસ્યો ને જાણવા માટે અહીં Click કરશો.



તપોમૂર્તિના અદ્ભૂત રહસ્યોને જાણવા માટે અહિયા ક્લિક કરશો.

0 comments

પ્રાગજી ભક્ત પુસ્તક ઓડિઓ પ્લેયર

Satsang Player Track 1 Your browser does not support the audio tag. ⏩ ...