પ્રાગજી ભક્ત જીવનચરિત્ર - સંવત ૧૯૧૮ - video summry

સંપૂર્ણ પ્રસંગો ભાગ ૨
સાંખડાવદરના બીડમાં તૃણોત્સવ
જૂનાગઢ મંદિરના ઢોર માટે ખડ કાપવા સંતો અને હરિભક્તો સાંખડાવદરના બીડમાં ગયા.
તૃણોત્સવ દરમિયાન ભગતજી સંતો માટે છાશ અને પાણી લાવતા અને સેવા કરતા.
વરસાદમાં ભગતજીએ ચાદરથી સ્વામીનું રક્ષણ કર્યું.
સ્વામી ભગતજીની સેવા જોઈ રાજી થયા.
સેવા ભાવ

સતર્કતા

પ્રેમ

મહિમા સમજ
વાળંદનો કસબ
વાળંદે કામ બંધ કરતાં પ્રાગજી ભગતે સેવા સ્વીકારી.
છ માસ સુધી તમામ સાધુઓની હજામત કરી.
અંધારી રાત્રે મશાલ બનાવી સેવા કરી.
અખંડ સેવા

અનુવૃત્તિ

ગુરુપ્રેમ

રાજીપો
પ્રાગજી ભગત – અંતર્યામી ભાવ
સ્વામી સાથે આત્મબુદ્ધિથી એકતા થઈ.
સ્વામીની મરજી પહેલેથી સમજતા.
“તું મારો અંતર્યામી થયો” એવો આશીર્વાદ મળ્યો.
આત્મબુદ્ધિ

અંતર્યામી ભાવ

નિશ્ચય

સેવા
મરેલું કૂતરું ખસેડ્યું
કોઈ કામ ન કરે ત્યારે પ્રાગજીએ તરત સેવા કરી.
દેહભાવ છોડીને કાર્ય પૂર્ણ કર્યું.
આજ્ઞા પાલન

અહંકારનો ત્યાગ

સેવા ભાવ
અડસઠ તીર્થનો મહિમા
સત્પુરુષના ચરણમાં જ તીર્થનો મહિમા છે.
આ સમજથી સ્વામી રાજી થયા.
સત્પુરુષ મહિમા

આજ્ઞા પાલન

દેહભાવ ત્યાગ
વરતાલ ચૈત્રી સમયે
પ્રત્યક્ષ દર્શનનું મહત્વ સમજાવાયું.
ભગતજી અખંડ દર્શનમાં જોડાયેલા રહ્યા.
પ્રત્યક્ષ ભગવાન

અખંડ દર્શન

શ્રદ્ધા
પારઠ ભેંસનું દૂધ
સચ્ચો સત્પુરુષ નજીક જ હોય છે.
બહાર શોધવાની જરૂર નથી.
સત્ય નજીક છે

સત્પુરુષ ઓળખવો

શ્રદ્ધા
ભગવાનને ભૂલીને વાસણ ઊટકે છે?
કામ કરતાં પણ ભગવાનમાં વૃત્તિ રાખવી.
વૃત્તિ તૂટે તો તરત જોડવી.
અખંડ સ્મરણ

વૃત્તિ નિયંત્રણ

શ્રદ્ધા
હું તો પથરા ઊંચકાવીશ
સેવા દ્વારા ભગવાન પ્રાપ્ત થાય છે.
ગુરુની રીત અદભૂત હોય છે.
સેવા = ભગવાન

ગુરુ વિશ્વાસ

અંતરની ઓળખ

0 comments

પ્રવેશ - શાસ્ત્રીજી મહારાજ પ્રકરણ 36 થી 40 - સમરી

૩૬. સારંગપુરની શોભા | ૩૭. ગંગા-સાગરના સંગમ | ૩૮. સ્વામીશ્રીની મહત્તા | ૩૯. “ગુણાતીત માટે મૂંડાવ્યું છે” | ૪૦. સારંગપુર મંદિરમાં મૂર્તિપ...