પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનો પ્રેરક પ્રસંગ

 તા. 24-2-2017, દિલ્હી

આજે સવારે સ્વામીશ્રી હિતેશભાઈ કોન્ટેક્ટનો હાથ પકડીને હરિભક્તોને પૂજાદર્શનનો લાભ આપવા સભા-મંડપમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમણે સ્વામીશ્રીને પ્રાર્થના કરી : ‘સ્વામીજી ! આમ ને આમ અક્ષરધામમાં હાથ પકડીને લઈ જજો.’
સ્વામીશ્રી ભાવમાં આવીને જમણા હાથે ખેંચતા હોય તેવી મુદ્રા કરતાં બોલ્યા : ‘ખેંચીને લઈ જઈશું.’



0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...