પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનો પ્રેરક પ્રસંગ

 તા. 24-2-2017, દિલ્હી

આજે સવારે સ્વામીશ્રી હિતેશભાઈ કોન્ટેક્ટનો હાથ પકડીને હરિભક્તોને પૂજાદર્શનનો લાભ આપવા સભા-મંડપમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમણે સ્વામીશ્રીને પ્રાર્થના કરી : ‘સ્વામીજી ! આમ ને આમ અક્ષરધામમાં હાથ પકડીને લઈ જજો.’
સ્વામીશ્રી ભાવમાં આવીને જમણા હાથે ખેંચતા હોય તેવી મુદ્રા કરતાં બોલ્યા : ‘ખેંચીને લઈ જઈશું.’



0 comments

Kishore Satsang Prarambha summary of chapters 1-2

  Chapter - 1 Summary God has given us air, water, food, clothes, as well as the sun, moon, fruits, flowers, and plants for free, which mak...