પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનો પ્રેરક પ્રસંગ

 તા. 24-2-2017, દિલ્હી

આજે સવારે સ્વામીશ્રી હિતેશભાઈ કોન્ટેક્ટનો હાથ પકડીને હરિભક્તોને પૂજાદર્શનનો લાભ આપવા સભા-મંડપમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમણે સ્વામીશ્રીને પ્રાર્થના કરી : ‘સ્વામીજી ! આમ ને આમ અક્ષરધામમાં હાથ પકડીને લઈ જજો.’
સ્વામીશ્રી ભાવમાં આવીને જમણા હાથે ખેંચતા હોય તેવી મુદ્રા કરતાં બોલ્યા : ‘ખેંચીને લઈ જઈશું.’



0 comments

સત્સંગ પ્રવીણ – પેપર 2 - સત્સંગ શિક્ષણ પરીક્ષા (પૂર્વ કસોટી - ૨૧-૦૬-૨૦૨૬) - SOLUTION

પ્ર.૧ જવાબો “બહુ જ અદ્ભુત કહેવાય. તમે ક્યાંથી જાણી લાવ્યા ?” વૈરાગી તીર્થવાસી – પરસ્પર (એકબીજાને) બંગાળના એક ગામના આશ્રમની ઓસરીમાં વૈરાગી તી...