પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવેલી પ્રેમવતીમાં મળશે આટલી કિંમતમાં ફૂડ

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રેમવતીમાં બધાને પોસાય તે ભાવમાં જમવાનું માળીઓ રહે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.અહીં તેનું એક મેનુકાર્ડ આપણે શેર કરી રહ્યા છીએ.ફક્ત ૨૦ રૂપિયામાં આપણે ઘણા બધા નાસ્તા મળી રહેશે.તો આવો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અને ખાસ લાભ લો.







આ નગરમાં પ્રેમવતી ફૂડકોર્ટ ક્યાં આવેલું હશે તે જાણવા  માટે આપ આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરશો.આ એપ્લિકેશનને સમજાવતો વિડિઓ અહી આપેલ છે.




0 comments

શાસ્ત્રીજી મહારાજ વિસ્તૃત જીવન ચરિત્ર ભાગ -૧ - વી.સં - 1945

 1. SUMMARY ──────────────────── પ્રાગજી ભગતના ધ્યાની મંડળે સત્સંગમાં તદન સિરાળી ભાત પાડી હતી. ધ્યાન, ભજન અને કથાવાર્તા સિવાય બીજી કોઈ વાતો ...