આ હરિભક્તોએ પોતાની જમીન ઘર શતાબ્દી માટે દાનમાં આપ્યું છે

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે દેશ વિદેશથી હરિભક્તો પોતાના નોકરી-ધંધા છોડીને સેવામાં આવી ગયા છે પરંતુ આજે આપ એ હરિભક્તોના દર્શન કરશો જેમને પોતાની જમીન સંસ્થાને શતાબ્દી માટે અર્પર્ણ કરી છે.



ડાબેથી જમીન આપનાર ભીખાભાઈ પટેલ, નારણભાઈ પટેલ, ત્રિકમભાઈ પટેલ અને અલ્પેશભાઇ પટેલ


અલ્પેશભાઈ પટેલ કે જેઓ મણેથી પહેલા છે તેમને તો પોતાનો બંગલૉ પણ સંસ્થાને સેવા માટે આપી દીધો છે અને તેઓ સામાન્ય ઘરમાં રહેવા ગયા છે.


આવા હરિભક્તોમાંથી પ્રેરણા મેળવીએ અને સગાં સ્નેહીઓને પણ મહોત્સવમાં આવવા માટે પ્રેરણા આપીયે.


શતાબ્દી મહોત્સવમાં આવતા પહેલા શતાબ્દી મહોત્સવ અંગે સંપૂર્ણ માહિતી આપતા આ 2 વિડિયો જોવાનું ના ચૂકશો.


1. દર્શનાર્થીઓને ખૂબ જ ઉપયોગી એવી PSM100 Nagar એપ્લિકેશનની તમામ માહિતી આપતો વિડિયો.




2. નગરમાં દર્શનાર્થીઓ માટે શું વ્યવસ્થા રાખવામાં આવી છે તે દર્શાવતો વિડિયો.




0 comments

શાસ્ત્રીજી મહારાજ વિસ્તૃત જીવન ચરિત્ર ભાગ -૧ - વી.સં - 1945

 1. SUMMARY ──────────────────── પ્રાગજી ભગતના ધ્યાની મંડળે સત્સંગમાં તદન સિરાળી ભાત પાડી હતી. ધ્યાન, ભજન અને કથાવાર્તા સિવાય બીજી કોઈ વાતો ...