અમદાવાદમાં આવેલું એરપોર્ટ મહોત્સવમાં ભાગ લેવા આવનાર હરિભક્તો સંતો મહંતો તેમજ મહાનુભાવોને આવકારવા સજ્જ થઇ ગયું છે, ઉલ્લેખનીય છે કે આગામી ૧૪મી ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઓપનિંગ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવાનું છે જેનો લાભ લેવા દેશ વિદેશથી અનેક મહાનુભાવો તેમજ સંતો, હરિભક્તો આવવાના છે.
Jivuba Quiz — Test
Jivuba Quiz Jivuba Quiz — Test ગુજરાતી हिन्दी English Chapter 1



0 comments