અમદાવાદ એરપોર્ટ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજજવવા માટે સજ્જ



અમદાવાદમાં આવેલું એરપોર્ટ મહોત્સવમાં ભાગ લેવા આવનાર હરિભક્તો સંતો મહંતો તેમજ મહાનુભાવોને આવકારવા સજ્જ થઇ ગયું છે, ઉલ્લેખનીય છે કે આગામી ૧૪મી ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઓપનિંગ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવાનું છે જેનો લાભ લેવા દેશ વિદેશથી અનેક મહાનુભાવો તેમજ સંતો, હરિભક્તો આવવાના છે.




0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12