આજે નગરમાં થનારા કાર્યક્રમો
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ દિન આ વિષય પર સભા થશે.
શું જાણવા મળશે તેમાં?
જેમાં સનાતન ભારતીય સંસ્કૃતિના ગૌરવની અનુભૂતિ થશે અને તેના સંવર્ધનની પ્રેરણા મળશે.
સ્થળ :- યજ્ઞપુરુષ સભા મંડપ
સમય- સાંજે ૫ થી ૭.૩૦
આ ઉપરાંત અન્ય આકર્ષણો તો ખરાં જ.
૩૪ દિવસ રહી ગયા છે એક વાર અવશ્ય પધારવા વિનંતી.
નગરમાં આવતા પહેલા આ ૩ વિડીઓ આપણે ગાઈડ કરવા ઉપયોગી બની રહેશે.



0 comments