આજે નગરમાં થનારા કાર્યક્રમો
Time Management : Importance of Reading
સ્થળ :- મહિલા ઉત્કર્ષ મંડપમ
સમય- બપોરે ૨ થી ૪
પરાભક્તિ દિન
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પરાભક્તિ દિન આ વિષય પર સભા થશે.
સ્થળ :- યજ્ઞપુરુષ સભા મંડપ
સમય- સાંજે ૫ થી ૭.૩૦
આ ઉપરાંત અન્ય આકર્ષણો તો ખરાં જ.
૩૩ દિવસ રહી ગયા છે એક વાર અવશ્ય પધારવા વિનંતી.
નગરમાં આવતા પહેલા આ ૩ વિડીઓ આપણે ગાઈડ કરવા ઉપયોગી બની રહેશે.


0 comments