એક સાથે આટલા બધા બોર?

આ કોઈ શાક માર્કેટનું દ્રશ્ય નથી પરંતુ દ્રશ્ય છે નડીઆદમાં આવેલા સંતરામ મંદિરની બહારનું.


જો કોઈ બાળક બોલતું ન હોય અથવા તોતડું બોલતું હોય તો શ્રદ્ધાળુઓ બોરની માનતા માને છે અને અહીં પોષી પુનમે આવીને બોર ઉછાળે છે.



લોકો સવા કિલોથી લઈને બાળકના વજન જેટલા બોર ઉછાળવાની માનતા માને છે.

અને માનતા પુરી થતા હજારો લોકો અહીં આવીને બોર ઉછાળે છે.

0 comments

તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ - સ્વામિનારાયણ પ્રકાશ માર્ચ-૨૦૨૧

  તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ દક્ષિણ ભારતના તત્ત્વજ્ઞાનના મૂર્ઘન્...