પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે કેન્દ્રીય રેલ મંત્રીએ કરી મોટી જાહેરાત

 



કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષણવે અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવને લઈને જાહેરાત કરી છે કે ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ હવે અક્ષરધામ એક્સપ્રેસ  કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ભક્તો આ ટ્રેન દ્વારા ગાંધીનગરથી દિલ્હી અક્ષરધામ જઈ શકશે.



પ્રમુખસ્વામી મહારાજ નગરની આ વાત તો તમે નહિ જ સાંભળી હોય...



0 comments

બાલયોગી નીલકંઠવર્ણી - સ્વામિનારાયણ પ્રકાશ નવેમ્બર-૨૦૨૧

 હિન્દુઓ માટે યુગોથી ભૂતલ-સ્વર્ગ મનાતું કૈલાસ અને ભીષ્મપર્વ-વનપર્વ-દ્રોણપર્વ-અનુશાસનપર્વ વગેરેમાં જેવું માનસરોવરનું પ્રસિદ્ધ તીર્થ હિમાલયમાં...