Mobile wallpaper for Shatabdi Mahotsav

New Wallpaper




Mobile Wallpaper

 



 શતાબ્દી મહોત્સવ નિમિતે ફોનમાં આવા વોલપેપર રાખવાથી  હંમેશા શતાબ્દી વિષે વિચારવાની,સેવા કરવાની અન્યને વાત કરવાની પ્રેરણા મળતી રહે છે તેવા હેતુથી આ વોલપેપર મુકવામાં આવ્યા છે.આવી જ રીતે આપણા ફોનમાં વાગતી રિંગટોન પણ આપ સત્સંગને લાગતું મૂકી શકો છો તે માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરશો.



Free Rintone 

0 comments

ચાતુર્માસના નિયમ પ્રમાણે વાંચન વચનામૃત અને સ્વામીની વાતો - દિવસ -14

  ॥ વચનામૃત ॥ ગઢડા પ્રથમ ૧૪ ‘અન્તે યા મતિઃ સા ગતિઃ’નું સંવત ૧૮૭૬ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચ...