New Wallpaper
Mobile Wallpaper
શતાબ્દી મહોત્સવ નિમિતે ફોનમાં આવા વોલપેપર રાખવાથી હંમેશા શતાબ્દી વિષે વિચારવાની,સેવા કરવાની અન્યને વાત કરવાની પ્રેરણા મળતી રહે છે તેવા હેતુથી આ વોલપેપર મુકવામાં આવ્યા છે.આવી જ રીતે આપણા ફોનમાં વાગતી રિંગટોન પણ આપ સત્સંગને લાગતું મૂકી શકો છો તે માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરશો.
0 comments