ટૂંકનોંધ કેવી રીતે લખવી?

 વાંચન કરતા સમયે જે પ્રસંગ અગત્યનો લાગે તે એકવાર અખો વાંચીને સમજી લઈએ.

ટૂંકનોંધ નીચે પ્રમાણેના પ્રશ્નો લાગુ પાડીને લખી શકાય.

  1. When- તે પ્રસંગ ક્યારે બન્યો?
  2. Where - તે પ્રસંગ ક્યાં બન્યો?
  3. Whom and How - તે પ્રસંગ કોની હાજરીમાં અને કેવી રીતે બન્યો
  4. Why - તે પ્રસંગ શા માટે બન્યો?
  5. Conclusion - અંતમાં શું થયું?

આ સંપૂર્ણ રીતે વધુ સારી રીતે સમજવા માટે આપ અહી આપેલ વિડીઓનો ઉપયોગ કરી શૉકો છો જેમાં  પરીક્ષા પ્રમાણે કયા પુસ્તકમાંથી ટૂંકનોંધ પૂછાઈ શકે તે પણ સમજાવવામાં આવ્યું છે.



0 comments

Pravesh - Shastriji Maharaj – summary of chapters 11 to 15

  📗 Chapter – 11 🔹 Detailed Point Form Once, Pragji Bhakta read and explained the 12th Vachanamrut of Loya, describing the process of be...