ટૂંકનોંધ કેવી રીતે લખવી?
વાંચન કરતા સમયે જે પ્રસંગ અગત્યનો લાગે તે એકવાર અખો વાંચીને સમજી લઈએ.
ટૂંકનોંધ નીચે પ્રમાણેના પ્રશ્નો લાગુ પાડીને લખી શકાય.
- When- તે પ્રસંગ ક્યારે બન્યો?
- Where - તે પ્રસંગ ક્યાં બન્યો?
- Whom and How - તે પ્રસંગ કોની હાજરીમાં અને કેવી રીતે બન્યો
- Why - તે પ્રસંગ શા માટે બન્યો?
- Conclusion - અંતમાં શું થયું?
આ સંપૂર્ણ રીતે વધુ સારી રીતે સમજવા માટે આપ અહી આપેલ વિડીઓનો ઉપયોગ કરી શૉકો છો જેમાં પરીક્ષા પ્રમાણે કયા પુસ્તકમાંથી ટૂંકનોંધ પૂછાઈ શકે તે પણ સમજાવવામાં આવ્યું છે.


0 comments