પ્રાજ્ઞ -૧ ધાર્મિક વિધાનો અને ભાવનાઓ ઓનલાઈન પરીક્ષા - 39 MARKS

 

મુદ્દાસર જવાબ - 3 MARKS/EACH
  1. આરતી પછી શંખપૂરિત જળ વડે આવર્તન શા માટે કરવામાં આવે છે?
  2. કંઠી ધારણ કરતા પહેલા હાથમાં જળ કેમ આપવામાં આવે છે?
  3. મોટા મંદિરો પાછળ ખર્ચો કરવાની શું જરૂર છે?
  4. જો હું લંડનમાં રહેતો હોવ અને મારે કંઠી પહેરાવી હોય તો તે માટે શું નિયમ છે?

ટૂંકનોંધ- 6 MARKS EACH
  1. મંદિર શા માટે?
  2. કંઠી
  3. આરતી

ટૂંકમાં જવાબ( ચાર-પાંચ લાઈન)-  3 MARKS/EACH

  1. પંચભૂતો વખતે આરતી કેવી રીતે ઉતારવામાં આવે છે?
  2. કંઠી શાની બનેલી હોવી જોઈએ?
  3. મંદિર શા માટે જરૂરી છે?


0 comments