કોઈપણ દેશમાં વસતા સત્સંગીઓએ પોતાના દેશના સમય પ્રમાણે ધન ક્યારે ધોવું? કેવી તૈયારી કરવી? કેવી રીતે પૂજન કરવું?


 

 

ધનતેરસે ધન ધોવાનું મુહૂર્ત

ભારતીય સમય પ્રમાણે 

  • સવારે ૬.૫૧ થી ૧૧ સુધી
  • બપોરે ૧૨ થી ૧.૪૬ સુધી
  • સાંજે ૫.૩૫ થી ૬.૨૩ સુધી
  • તેમજ રાત્રે ૯.૨૩ થી ૧૧ સુધી

લંડનના સમય પ્રમાણે 

  • રાત્રે ૮.૦૩ થી ૯.૫૬ સુધી

અમેરિકાના સમય પ્રમાણે

  • રાત્રે ૫.૪૭ થી ૭.૪૩ સુધી

ઓસ્ટ્રિલિયા સમય પ્રમાણે

  • રાત્રે ૭.૫૭ થી ૯.૩૪ 

કેનેડા સમય પ્રમાણે 

  • સાંજે ૫.૧૧ થી ૬.૫૬ 

આફ્રિકન સમય પ્રમાણે 

  • રાત્રે ૬.૫૫ થી ૮.૪૯ 

દુબઈના સમય પ્રમાણે 

  • સાંજે ૫.૫૧ થી ૭.૪૯ 
પૂજનવિધિ શરુ થતા પહેલા તૈયાર રાખવાની વસ્તુઓની લિસ્ટ

  • એક થાળી
  • પલાળેલું કંકુ
  • ચોખા ભરેલી વાડકી
  • પાણી ભરેલી વાડકી ચમચી સહીત
  • અબીલ-ગુલાલની વાડકી જો અબીલ ગુલાલ ના હોય તો થોડી હળદળ
  • એક ખાલી વાડકી
  • નાડાછડી ઘરના યજમાનોની સંખ્યા પ્રમાણે
  • પુષ્પની પાંખડીઓ
  • તરભાણું
  • પંચામૃતની વાડકી - અહીં વિડીઓમાં પરફેક્ટ મેપ સાથે પંચામૃત બનવવાની રીત આપેલ છે.


  • પંચામૃત પછી સ્નાન કરાવવા એક જગ
  • ભગવાનને ધરાવવા મીઠાઈ , મુખવાશ , પાણી જુદા ગ્લાસમાં, 
  • ફળ
  • આરતી તેમજ ઘંટડી
  • લક્ષ્મીપૂજન માટે સિક્કો
  • યજમાનની સંખ્યા પ્રમાણે આસનો

અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો
બધાની અલગ અલગ ડીશ પણ તૈયાર કરી શકાય
પૂજામાં સ્નાન કરીને સવચછ વસ્ત્રો પહેરીને બેસવું
પૂજામાં પત્નીએ પતિને જમણા હાથ તરફ બેસવું
પૂજાના અંતે વડીલોને પ્રણામ કરીને આર્શીવાદ પ્રાપ્ત કરવા


ધનતેરસની પૂજન માટે ૨૦ મિનિટની આ પૂજનવિધિ આપ કરી શકો છો.

નૂતનવર્ષે ધરમંદિરમાં જો આપ અન્ન્કુટ કરતા હોવ તો એકસાથે ૨૫ વાનગીઓનો મીની અન્નકૂટ કરીને કેવી રીતે અને કઈ વાનગીઓનો અન્નકૂટ કરી શકાય તે માટેનો અદભુત વીડિઓ


0 comments

પ્રાગજી ભક્ત પુસ્તક ઓડિઓ પ્લેયર

Satsang Player Track 1 Your browser does not support the audio tag. ⏩ ...