પૂર્વ ભૂમિકા
- શ્રીજી મહારાજ નો એક હેતુ શું હતો ?
- સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે તેવી વાત સૌથી વધારે કોને પ્રવર્તાવી?
- ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેવી વાત કોને પ્રવર્તાવી?
- મંદિરમાં અક્ષરપુરુષોત્તમની મૂર્તિઓ પધરાવવા માટે કેવા પ્રયત્નો થયા અને અંતમાં શું થયું?
પ્રાગટ્ય અને આશીર્વાદ
- શાસ્ત્રીજી મહારાજ નો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?
- તેમના માતા-પિતા અને તેમના ભાઈ બહેન નું નામ શું હતું ?
- ડુંગર ભક્તને વર્તમાન કોને ધરાવ્યા અને શું કહ્યું?
- ગુણાતીતાનંદ સ્વામીએ ડુંગર ભક્ત વિશે શું કહ્યું?
ચમત્કારની પરંપરા
- બાળપણમાં ડુંગર ભક્ત કેવી રીતે શ્રીજી મહારાજનું સુખ લેતા હતા ?
- ડુંગર ભક્ત કેવી રમતો રમતા હતા?
- ડુંગર ભક્ત લગ્ન વખતે એકાદશીના આગ્રહ કેવી રીતે રાખ્યો?
- ડુંગર ભક્ત કયા ગ્રંથો વાંચતા હતા ?
નિર્ભયતા
- ડુંગર ભક્ત અડધી રાત્રે ખેતરે શા માટે અને કેવી રીતે ગયા?
- કેટલા વર્ષની ઉંમરે ડુંગર ભક્ત વડતાલ જવા લાગ્યા અને ત્યાં જઈને જ્ઞાન વૈરાગ્ય કેવી રીતે દ્રઢ કરતા?
- કેવી રીતે તેઓ મોટા વિદ્વાન શાસ્ત્રી બનશે તેવું લાગતું ?
વિદ્યાઆરંભ
- શાસ્ત્રીજી મહારાજે વિદ્યા નો અભ્યાસ કેવી રીતે અને કોની જોડે શરૂ કર્યું?
- મહેળાવના રાવજીભાઈનો પ્રસંગ
- ડુંગર ભક્તની કલાસૂઝના પ્રસંગો .
- વૈષ્ણવોની હવેલી
- રાવજીભાઈના ઘરનું ઝુમ્મર
- ઠાકોરજીનું સિંહાસન
- માણ વગાડીને કથા કરી.
- શા માટે ડુંગરને સૌ ભગત ના નામથી ઓળખવામાં આવ્યા લાગ્યા ?
0 comments