શાસ્ત્રીજી મહારાજ ૧ થી ૫ પ્રકરણની સમરી

 પૂર્વ ભૂમિકા 

  • શ્રીજી મહારાજ નો એક હેતુ શું હતો ?
  • સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે તેવી વાત સૌથી વધારે કોને પ્રવર્તાવી?
  • ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેવી વાત કોને પ્રવર્તાવી?
  • મંદિરમાં અક્ષરપુરુષોત્તમની મૂર્તિઓ પધરાવવા માટે કેવા પ્રયત્નો થયા અને અંતમાં શું થયું?

 પ્રાગટ્ય અને આશીર્વાદ

  • શાસ્ત્રીજી મહારાજ નો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?
  • તેમના માતા-પિતા અને તેમના ભાઈ બહેન નું નામ શું હતું ?
  • ડુંગર ભક્તને વર્તમાન કોને ધરાવ્યા અને શું કહ્યું? 
  • ગુણાતીતાનંદ સ્વામીએ ડુંગર ભક્ત વિશે શું કહ્યું?

ચમત્કારની પરંપરા 

  • બાળપણમાં ડુંગર ભક્ત કેવી રીતે શ્રીજી મહારાજનું સુખ લેતા હતા ?
  • ડુંગર ભક્ત કેવી રમતો રમતા હતા?
  • ડુંગર ભક્ત લગ્ન વખતે એકાદશીના આગ્રહ કેવી રીતે રાખ્યો?
  • ડુંગર ભક્ત કયા ગ્રંથો વાંચતા હતા ?

નિર્ભયતા

  • ડુંગર ભક્ત અડધી રાત્રે ખેતરે શા માટે અને કેવી રીતે ગયા?
  • કેટલા વર્ષની ઉંમરે ડુંગર ભક્ત વડતાલ જવા લાગ્યા અને ત્યાં જઈને જ્ઞાન વૈરાગ્ય કેવી રીતે દ્રઢ કરતા?
  • કેવી રીતે તેઓ મોટા વિદ્વાન શાસ્ત્રી બનશે તેવું લાગતું ?


વિદ્યાઆરંભ

  • શાસ્ત્રીજી મહારાજે વિદ્યા નો અભ્યાસ કેવી રીતે અને કોની જોડે શરૂ કર્યું?
  • મહેળાવના રાવજીભાઈનો પ્રસંગ 
  • ડુંગર ભક્તની કલાસૂઝના પ્રસંગો .
  • વૈષ્ણવોની હવેલી 
  • રાવજીભાઈના ઘરનું ઝુમ્મર 
  • ઠાકોરજીનું સિંહાસન 
  • માણ વગાડીને કથા કરી.
  • શા માટે ડુંગરને સૌ ભગત ના નામથી ઓળખવામાં આવ્યા લાગ્યા ?


0 comments

શ્લોક નંબર 71 થી 80 -Games

Gujarati Fill-in-the-Blanks Game શ્લોક नंबर 71 થી 80 -Games Place the correct words in the blanks and check your answ...