જન્મ અને બાળ ચરિત્ર
- પ્રાગજી ભક્ત બાળ મિત્રો સાથે ગામના લક્ષ્મીનારાયણ મંદિરમાં શું કરતા ?
- પ્રાગજી ભક્તનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?
- પ્રાગજી ભક્ત કઈ નદીના કાંઠે બેસીને ધ્યાન કરતા?
- કેવી રીતે જમી ગયા પ્રાગજી ભક્તને કોને વર્તમાન ધરાવ્યા ?
- સંતોને રસોઈ કેવી રીતે આપી?
સદગુરુ ગોપાળાનંદ સ્વામીના યોગમાં
- પીઠવડી ગામમાં પ્રાગજી ભક્તે આચાર્ય મહારાજ અને સંતોની કેવી રીતે પૂજા કરી?
- ગોપાળાનંદ સ્વામી પ્રાગજી ભક્તિ વિશે શું બોલ્યા?
- પ્રાગજી ભક્ત ગોપાલાનંદ સ્વામી નો સમાગમ કરવા વડતાલ કેવી રીતે કોની સાથે જતા હતા ?
- પ્રાગજી ભક્ત વડતાલમાં કેવી રીતે રહેતા?
- ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ પ્રાગજી ભક્તને કેવી રીતે કરાવી?
- પ્રાગજી ભક્તે આચાર્ય મહારાજને કઈ બે વસ્તુઓ આપીને રાજી કર્યા?
- ગોપાળાનંદ સ્વામીએ ધામમાં જતા પહેલા શું વાત કરી?
જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે
- ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને કેવી રીતે સુખ આપ્યું?
અક્ષરપાત્રની વરણી
- ખાભડા માં શું થયું?
- સારંગપુરમાં નારાયણ કુંડે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાનું જ્ઞાન આપવા માટે કઈ બે શરતો રાખી?
અક્ષરવરની માગણી
- ગઢપુરમાં મૂર્તિ પ્રતિષ્ઠા વખતે ભક્તે કઈ બે મૂર્તિઓના વાઘા સીવ્યા?
- જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠામાં ભક્તે કઈ મૂર્તિના વાઘા સીવ્યા?
- પ્રાગજી ભક્તે ચંદની કેવી રીતે બનાવી?
- પ્રાગજી ભક્તે કયા ત્રણ વરદાન માગ્યા? તે માટે ગુણાતાનંદ સ્વામીએ કઈ શરત મૂકી?
0 comments