- ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પોતાના એશ્વર્યની વાત કરતા શું કહ્યું?
- ગોપાળાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો કયા ગામમાં થયો હતો?
- ગોપાળાનંદ સ્વામીના પિતા પાસેથી અને બ્રાહ્મણ પાસેથી તેઓ કઈ વિદ્યા શીખ્યા?
- તેઓ ધ્યાન ક્યાં ધરતા?
- અભ્યાસ પછી તેમને શું શરૂ કર્યું?
- શામળાજી ની મૂર્તિએ કેવો પરચો પૂર્યો?
- ઈડરના રાજાને ખુશાલ ભક્તે કેવી રીતે પરચો આપ્યો?
- ખુશાલ ભક્તને વર્તમાન કોને ધરાવ્યા?
- ખુશાલ ભક્તે શ્રીજી મહારાજ સૌપ્રથમ દર્શન ક્યા કર્યા અને કેવી રીતે કર્યા?
- શ્રીજી મહારાજે તેમને કેવી રીતે પરચો આપ્યો?
- શ્રીજી મહારાજ પાસે આવ્યા પછી દીક્ષા પહેલા ખુશાલ ભક્ત ક્યાં રહ્યા?
- દીક્ષા પછી ખુશાલ ભક્ત ક્યાં રહ્યા અને ક્યારે દીક્ષા આપવામાં આવી?
- વડોદરામાં થઈ રહેલા યજ્ઞમાં ગોપાળાનંદ સ્વામીએ કેવી રીતે પરચો કર્યો?
- કોને કોને સત્સંગી બનાવ્યા?
- સારંગપુરમાં કષ્ટભંજન દેવ ની પ્રતિષ્ઠા ગોપાળાનંદ સ્વામી કેવી રીતે કરી અને શા માટે કરી?
- ગોપાળાનંદ સ્વામીએ કોને કોને શ્રીજી મહારાજના આશ્રિત બનાવ્યા હતા?
- માનભા કેવી રીતે સત્સંગી બન્યા ?
- શ્રીજી મહારાજે ધામમાં જતા પહેલા ગોપાળાનંદ સ્વામીને શું કહ્યું?
- ગોપાળાનંદ સ્વામીએ કોને કોને ગુણાતિતાનંદ સ્વામીનો મહિમા સમજાવ્યો હતો ?
- ગુણાતિતાનંદ સ્વામીએ પોતાની વાતમાં ગોપાળાનંદ સ્વામી વિશે શું કહ્યું હતું ?
- ગોપાળાનંદ સ્વામીના ત્યાગ લગતા કયા બે પ્રસંગો જાણીતા છે ?
- ગોપાળાનંદ સ્વામીનો કરુણાનો કયો પ્રસંગ જાણીતો છે?
- ગોપાળાનંદ સ્વામીએ કયા ત્રણ સાધુઓને ગુણાતિતાનંદ સ્વામી જોડે જુનાગઢ મોકલ્યા હતા ?
- ગોપાળાનંદ સ્વામીએ સાધુની કસર કેવી રીતે ટાળી?
- શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ છે તે વાત પ્રવર્તાવવા શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કેવી રીતે આજ્ઞા કરી?
- ગોપાળાનંદ સ્વામીએ સર્વોપરીપણા વાત કીધી પછી શું થયું ?
- ધામમાં જતા સમયે ગોપાળાનંદ સ્વામીએ વડોદરાના હરિભક્તો પ્રાગજી ભક્ત અને શિવલાલ શેઠને શું કીધું?
- ગોપાળાનંદ સ્વામીએ કયા કયા ગ્રંથો રચ્યા હતા?
- શાસ્ત્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કેવી રીતે અંજલિ આપી હતી?
ચાતુર્માસના નિયમ પ્રમાણે જીવનચરિત્રો - દિવસ -32
રોજ આજ લિંક પર નવો ઓડિઓ મુકવામાં આવશે. આવા જ ઓડિયો મેળવવા માટે આપ અમારી Whatsapp કોમ્યુનિટીમાં પણ જોડાઈ શકો છો. તે માટે અહિયા ક્લિક કરશો In...
0 comments